Posts

Showing posts from March, 2025

महान योद्धा जस्सा सिंह रामगढ़िया जी

Image
महान योद्धा जस्सा सिंह रामगढ़िया जी को शत शत नमन मुगलों के सिंहासन को उखाड़ने वाले ओर सनातन धर्म की रक्षा करने वाले वीर महान योद्धा जस्सा सिंह रामगड़िया को शत शत नमन ।। 11 मार्च 1783 को महाराजा जस्सासिह रामगढिया जी ने अपनी तथा अन्य सिख जत्थों की तीस हजार सेना के साथ दिल्ली पर धावा बोल दिया था तथा तत्कालीन मुगल बादशाह शाह आलम द्वितीय ने दो लाख रुपये नजराना दिया था ।जस्सासिह जी ने लाल किले पर कब्जा कर लिया था तथा जिस ऐतिहासिक पत्थर पर मुगल बादशाहों की ताजपोशी की जाती थी उसे उखाड़ कर ले आये थे तथा वह आज भी स्वर्ण मंदिर अमृतसर में रामगढिया बुगंआ मे रखा हुआ है । इस महान योद्धा का जन्म 5 मई 1723 में अमृतसर के पास इच्छोगिल गाँव में हुआ था । इनके पिताजी का नाम भगवान सिंह था । यह मूल रूप से तरखन (बढ़ई, काष्ठकार) जाति के थे जो विश्वकर्मा वैदिक ब्राह्मण के अंतर्गत आती है। जब मुगल शासकों को अपने अधिकार के लिए एक बड़ा खतरा महसूस हुआ, इसलिए उन्होंने रामगढ़ के किले पर अपनी भारी सेना के साथ हमला करना शुरू कर किया। इस रामगढ़ किले पर भी कई बार मुगल सेना ने हमला किया और इसे नष्ट कर दिया लेकिन हर...

दिद्दा: द वारियर क्वीन ऑफ़ कश्मीर

Image
दिद्दा: द वारियर क्वीन ऑफ़ कश्मीर दिद्दा  कश्मीर की शासिका थी।    उसने राजा भीमगुप्त की मृत्यु करवाई। वह काबुल के शाही परिवार की थी। उसके शासन का वृत्तान्त कल्हण की राजतरंगिनी में मिलता है। प्राचीन संस्कृत कवि कल्हण ने कश्मीर के इतिहास की सबसे शक्तिशाली महिला शासक दिद्दा का उल्लेख किया है। महारानी दिद्दा (958 ई. - 1003 ई.) कश्मीर की महारानी थी। महारानी दिद्दा, राजा सिंहराज की पुत्री और काबुल के हिन्दू शाही भीम शाही की पोत्री थी। रानी दिद्दा का विवाह क्षेमेन्द्र गुप्त से हुआ। 1003 ई. में दिद्दा की मुत्यु के बाद संग्रामराज गद्दी पर बैठा। महमूद ग़ज़नवी ने 1013 तक कश्मीर पर हमला नहीं किया, जबकि महमूद ग़ज़नवी पर हमला करने से दस साल पहले ही 1003 में दिद्दा की मौत हो गई थी। दिद्दा ने अपने शासन के दौरान किसी भी पड़ोसी शासक के साथ संघर्ष को शामिल करते हुए किसी भी साहसिक कार्य को नहीं अपनाया। उन्होंने कहा कि यह उनके उत्तराधिकारी संग्रामराज के शासन के दौरान था कि महमूद ग़ज़नवी ने उत्तरी भारत पर आक्रमण किया था। 1015 में, कश्मीरी मौसम और पहाड़ी भूगोल के कारण...

Eminent Vishwabrahmin Individuals

Eminent Vishwabrahmin Individuals Spiritual Saints Brahmarishi Mayan  Siddhar bhogar  Saint visobha khecher (Guru of great Marathi saint Namadev) Saint Jalogi & Malogi Maharaj (Two brother saint from Maharashtra) Saint changdev  Saint Narhari Sonar (Famous saint from Maharashtra, India). Saint Sri Potuluri Veera brahmendra swami (AP, India. He is considered as Indian Nostradamous) Saint Sanari Viswaswara Swamy (AP, India. It is believed that from the past 100 years he is still in tapasya in Nallamala Hills, India) Saint Achalananda Yogi Swamy Virupaksha (First Swamy of Lohamath set up 778 AD, situated at Goa Karnataka border) Saint Bendapudi Swamula Varu( From Andhra Pradesh) Saint Eeswaramma Varu( She is grand daughter of Veera Brahmam garu) Saint Tadakanapalle Ramayogi( He is From Andhra pradesh) Saint Bodabonda Timmagurudu Govinda Swamy ( He is from Andhra pradesh) Saint Shivarama Brahmendrula varu (Great saint from AP) Saint Rama...

લુહાર ચીમનલાલ મૂળજીભાઈ

લુહાર ચીમનલાલ મૂળજીભાઈ  (જ. 1901; અ. 1948)  છબિકાર અને દિગ્દર્શક. મૂક અને સવાક્ ચલચિત્રોના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર ચીમનલાલ લુહાર રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થઈને ચલચિત્રક્ષેત્રે પ્રવેશ્યા હતા. એ પહેલાં તેઓ ચિત્રકલા, તસવીરકલા, લિથોગ્રાફી, ચલચિત્રો વગેરે વિષયો પર ગુજરાતી સામયિકોમાં અભ્યાસપૂર્ણ લેખો લખી ચૂક્યા હતા. મોટાભાગના તેમના લેખો 1923થી 1929 દરમિયાન મુંબઈથી પ્રગટ થતા ‘વીસમી સદી’ અને કોલકાતાથી પ્રગટ થતા સામયિક ‘નવચેતન’માં છપાયા હતા. એ સમયના બીજા એક પ્રતિભાશાળી યુવાન હર્ષદરાય મહેતા સાથે મળીને તેમણે ‘મહેતા-લુહાર પ્રોડક્શન્સ’ નામની ચિત્રનિર્માણ-કંપનીની સ્થાપના 1930માં કરી હતી. તેમની આ ભાગીદારી ઘણો લાંબો સમય સફળતાપૂર્વક ટકી હતી અને બંનેએ સાથે મળીને કેટલાંક ચિત્રોનું સર્જન કર્યું હતું. આ કંપનીના નેજા હેઠળનું તેમનું પહેલું ચિત્ર ‘તલવાર કા પાની’ હતું. જોકે આ પહેલાં તેઓ ‘કોહિનૂર’, ‘કૃષ્ણ’ અને ‘શારદા’ જેવી એ સમયની જાણીતી કંપનીઓમાં કામ કરીને ચલચિત્રનિર્માણની વિવિધ કામગીરીઓનો અનુભવ લઈ ચૂક્યા હતા. ‘કે. ડી. બ્રધર્સ કંપની’ સાથે રહીને તેઓ કેટલાંક દસ્તાવેજી ચિત્રો સાથે છબિકાર તરી...

બાબુરાવ કૃષ્ણરાવ મેસ્ત્રી (બાબુરાવ પેઇન્ટર)

Image
બાબુરાવ કૃષ્ણરાવ મેસ્ત્રી ( બાબુરાવ પેઇન્ટર) બાબુરાવનો જન્મ ૩ જૂન ૧૮૯૦ ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક સરળ પરિવારમાં થયો હતો . તેમણે મરાઠી માધ્યમની શાળામાં ફક્ત ચોથા કે પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો . તેમના પિતા કૃષ્ણરાવ મેસ્ત્રી વ્યવસાયે લુહાર અને સુથાર હતા. પરંતુ તેઓ પેઇન્ટિંગ કામ અને પથ્થર આરસપહાણની શિલ્પકામ તેમજ હાથીદાંતની કોતરણીમાં પણ નિપુણ હતા. બાબુરાવે તેમના પિતા પાસેથી કલા વારસામાં મેળવી હતી અને તેમની પાસેથી જ તેની મૂળભૂત બાબતો શીખી હતી. તેમણે શૈક્ષણિક કલા શાળા શૈલીમાં ચિત્રકામ અને શિલ્પકામ પણ શીખવ્યું . તેમના પિતરાઈ ભાઈ આનંદરાવની સંગતમાં, તેઓ તેલ ચિત્રકામ, ફોટોગ્રાફી અને ફિલ્મ નિર્માણમાં પણ રસ ધરાવતા હતા. સ્ટેજ બેક ડ્રોપ કલાકાર  લલિત કલાદર્શ નાટક મંડળી  (નાટ્ય મંડળી) ના માલિક, પ્રખ્યાત થિયેટર કલાકાર કેશવરાવ ભોંસલે કોલ્હાપુરના હતા. ૧૯૦૯ માં, તેમણે ભાઈઓને નાટકો માટે સ્ટેજ બેકડ્રોપ્સ દોરવા માટે મુંબઈ આમંત્રણ આપ્યું. ૧૯૧૦ અને ૧૯૧૬ ની વચ્ચે, તેમણે  કિર્લોસ્કર નાટક મંડળી ,બાલ ગંધર્વના  નાટકો અને ગુ...

વીશરામસાહેબ. (ગુરુ પ્રેમ સાહેબ )

Image
વીશરામસાહેબ.  (ગુરુ પ્રેમ સાહેબ )       “ મારી કોઈ રૂપરેખા નથી. " વિશરામ સાહેબ ગોંડલ તાલુકાના કોટડાસાંગાણી ગામના હતા તેઓ જ્ઞાતિએ કડિયા હતા તેમના પિતાનું નામ પ્રેમ સાહેબ અને માતાનું નામ મલુબાઈમાહતુ તેઓનો જન્મ સવંત ૧૮૮૨ માં થયેલ. પિતા-પુત્ર બંને સંતત્વ ને પામેલ આવી ઘટનાઓ ખૂબ જ ઓછી બને છે. કબીર સાહેબના પુત્ર કમાલ, ભાણસાહેબના પુત્ર ખીમ સાહેબ, અને પ્રેમ સાહેબના પુત્ર વીશરામ સાહેબ આવી અદભુત ઘટના ખૂબ જ થોડી બને છે.        એક કથા અનુસાર પ્રેમ સાહેબ ને પુત્ર હતો નહીં જેથી આ અંગે જીવણ સાહેબે વચન આપ્યું કે તારે ત્યાં હું વીશરામ સ્વરૂપે આવીશ જેથી એ વચન ના વીશરામ સાહેબ કહેવાયા.વીશરામ સાહેબ એ જીવણ સાહેબ નો બીજો અવતાર છે.     સાહેબની ધારાના સંતોની કંઈ વાણી પર વાત કરવી અને કઈ વાણી ઉપર વાત ન કરવી એ ઘણું જ અઘરું કામ છે. વીશરામ સાહેબ વાણી દ્વારા જણાવે છે મારા સદગુરુ સાહેબે ભીતર નો ભેદ બતાવ્યો  આહંમના અજપા જાપ જપયા પછી મારી સુરતા શૂન્યના ઘરમાં આવી ડાબી બાજુ ચાલ તો શ્વાસ ( ઈગલા) જમણી બાજુ ચાલતો શ્વાસ ( પિંગલા) આ બંને સમાન કરી તેની ઉપર ભ...

પ્રેમ સાહેબ (ગુરુ જીવણ સાહેબ)

Image
પ્રેમ સાહેબ (ગુરુ જીવણ સાહેબ)              “ પૂર્વની પ્રીતે પુરા ગુરુ મળ્યા ” પ્રેમ સાહેબ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના હતા તેઓ કડિયા જ્ઞાતિ ના હતા તેમનો જન્મ સવંત ૧૮૪૮ પોષ વદ બીજના દિવસે થયેલ તેમના પિતાનું નામ પદ માજી અને માતાનું નામ સુંદરબાઈ હતું તેમના ગુરુ દાસી જીવણ સાહેબ હતા.  પ્રેમ સાહેબ માં પ્રેમની જ્યોતિ પ્રગટ થઈ તેમાં ગુરુ પ્રત્યેનીસેવાએ અગત્યનો ભાગ ભજવ્યો પોતે કોટડા સાંગાણી થી ઘોઘાવદર કાયમ જીવણ સાહેબની સેવા તથા સત્સંગ માટે જતા હતા ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાંજના ઘોઘાવદર પ્રેમ સાહેબ પ્રેમ રસ પીવા પહોંચી જતા ગુરુ પણ અસંખ્ય યુગના યોગી હતા જેથી પ્રેમ સાહેબ પુરણ પદ પામી આનંદ રૂપી બની ગયા એક એવી વાત છે કે પ્રેમ સાહેબ ને પુત્ર રત્નની ખોટ હતી જે જીવણ સાહેબ એ તેઓને ત્યાં વશરામ સાહેબ રૂપે ફરી દેહધારણ કરી તેમની ઇચ્છા સંતોષી પ્રેમ સાહેબ પાસે કોઈ જ્ઞાતિ અંગેના ભેદભાવ હતા નહીં ભેદભાવ હોય તેને સદગુરૂનો રંગ લાગતો પણ નથી પ્રેમ સાહેબના જીવનમાં એક ભંગી સમાજના વ્યક્તિ દાસ વાઘો ગામ વાછરા તાલુકો ગોંડલ તેમને જગાડીયા તે પ્રસંગ અદભુત છે એક વખત પ્રેમ ...

સંત સુખરામ (ગુરુ દરિયા દાસ મારવાડ વાલે)

Image
સંત સુખરામ (ગુરુ દરિયા દાસ મારવાડ વાલે)              સંત સુખરામ અજમેર તથા નાગોર જિલ્લાની મધ્યમાં આવેલ હર સૌર ગામના હતા તેઓ લુહાર જ્ઞાતિ ના હતા. તેમનો જન્મ સવંત ૧૭૫૮ માં હરસૌર ગામે થયેલ પોતે હિન્દુ હોય મુસલમાન લોકો તરફથી પોતાની તથા માતા-પિતાને ત્રાસ હોવાથી તેમણે ૧૨ વર્ષની ઉંમરે માતા-પિતા સાથે મીરાબાઈ ના મેડતા ગામે રહેવા આવેલ મેડતા માં શિવ વૈષ્ણવ જૈન બધા સંપ્રદાયના માણસો સુમેળ અને શાંતિથી રહેતા હતા. સંસ્કાર વશ સાધુઓની મંડળીમાં ભજન કીર્તન માટે મીરાબાઈ ના ચારભુજા મંદિર જવા લાગ્યા.              એક દિવસ એક ચારણ મંદિરમાં ભજન બોલ્યો , “ હે કોઈ સંતરામ અનુરાગી જાકી સુરત બાદશાહ સે લાગી. " આ ભજન પૂર્ણ થતા આતુરતાપૂર્વક સુખરામે ચારણને સવાલ કર્યો “ આ પદ કયા સંતનું છે ? " અને મારે તેના દર્શન કરવા હોય તો ક્યાં મળે ? ચારણે વાત સાંભળી જણાવેલ કે સંત દરિયા સાહેબ ગામ રેણ મેડતા પાસે આવેલ છે. તે અંગે સંપૂર્ણ માહિતી આપી તુરંત જ રેણ દરિયા સાહેબ ના દર્શને ગયેલ સદગુરુ ને જોતા જ મસ્તક ચરણોમાં નમી ગયું રામ મંત્રની દીક્ષા લીધી ત્યારે સુ...

સતી લોયણ ( ગુરુ શેલણષિૅ )

Image
સતી લોયણ ( ગુરુ શેલણષિૅ )            સતી લોયણ તથા લાખા નો જન્મ સમય સવંત પંદરમી સદીમાં થયાનું જણાય છે. સતી લોયણ નો જન્મ ધનાભાઈ લુહારને ત્યાં આટકોટમાં થયેલ અને લાખા નો જન્મ જામખંભાળિયામાં આહીર કુળમાં થયો હતો. ત્યારબાદ લાખો આટકોટમાં રહેવા આવે છે. લાખો ક્રોધી પુરુષ હતો. તેમના લગ્ન સુરજા દેવી સાથે થયા હતા. સતી લોયણ ખૂબ જ સુંદર હતા. જેથી લાખો તેમના ઉપર મોહિત થયો હતો. સતી લોયણ ની રોઝકા ગામે હીરજીભાઈ લુહાર ના પુત્ર સાથે સગાઇ થઇ હતી. તેની જાન આટકોટ આવતી હતી ત્યારે વરરાજાની લાખા એ હત્યા કરી જાન લૂંટી લીધી.            લાખાને સાધુઓ પ્રત્યે અણગમો હોવાથી આટકોટમાં કોઈ સાધુને તે આવવા દેતા નહી. જે સમયમાં શેલણષિૅ નામે એક સંત આટકોટ આવે છે. સતી લોયણ તેમના દર્શન કરે છે. જેથી ભક્તિનો રંગ લાગી જતા સફેદ વસ્ત્રો અને તુલસીની માળા ગુરુ પાસેથી દીક્ષા ના રૂપમાં ગ્રહણ કરે છે. ત્યાંથી સતી લોયણ નો બીજો જન્મ થયો.           લાખો એક દિવસ અહમ કરી વાસના ગ્રસ્ત બની સતી લોયણ ને બાથ ભરે છે. ત્યાં કુદરતી રીતે લાખાને આખા શરીરમાં બળત...

સંત પરસરામ (ગુરુ પીપાજી મહારાજ)

Image
સંત પરસરામ (ગુરુ પીપાજી મહારાજ) સંત પરસ રામ રાજસ્થાનમાં આવેલ નાગૌર જિલ્લાના મેડતા તાલુકાના કલરુ ગામના રહીશ હતા. તેઓ ખાતી સુથાર જ્ઞાતિ ના હતા તેમના પિતાનું નામ હોલારામ હતું બાળપણથી તેઓ બ્રાહ્મણી માતા ની સેવા પૂજા કરતા હતા સંત પીપાજી ની પત્ની સીતા કવરનું પિયર ટોડા (રાજસ્થાન) હતું પરસરામના નાનાનું ગામ ટોડા હોવાથી ત્યાં સંત મેળાવડામાં જવાનું થયું પરસરામને ગુરુ પીપાજી ના અહી દર્શન થયા અને શિષ્યત્વ પણું સ્વીકાર્યું તેમની એક સાખી પ્રમાણ રૂપ છે.  પીપા પરસ પટંતરા, હુઆ મૂલ ધુરાહ, હીરે હીરા બેધિયા,. પ્રગટીજ્યોતિ ધરાહ એક વખત મેડતાના જે તે વખતના રાઠોડ રાજા કલરુથી મેડતા જતા હતા તેવામાં તેના રથનું પૈડું તૂટી ગયેલ પરસરામ ધ્યાનમાં બેઠા હતા એવી કથા છે. પ્રભુએ પરસરામનુ રૂપ ધારણ કરીને રાજાના રથનું પૈડું ઠીક કરી આપેલ આ ઘટના અંગેની જાણ પરસરામને થયેલ ત્યારે તેમણે કહ્યું "હું તો મારા ઘરે ભજન માં બેઠો હતો પરમાત્માની લીલા અકળછે. આ પ્રસંગથી રાજસ્થાન ના લોકો પરસરામને ઓળખતા થયા ગામ લોકો પાસે પરસરામ ની વાણી કે સાહિત્ય નથી. "સંત પરસરામની અનુભૂતિ સભર વાણી" જોઈ જોઈ મોહી અચિરજહોઈ, નેડો રામ ન ...

ગોંડલના સુથાર જીકોરબાઈએ શ્રીહરિ અને સંતોને થાળ જમાડયા

Image
ગોંડલના સુથાર જીકોરબાઈએ હૈયાનાં હેતથી શ્રીહરિ અને સંતોને થાળ પીરસી જમાડયા સવંત ૧૮૬૮માં ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોને આગોતરા દૂકાળની ચેતવણી આપવા સારું વિચરણ આરંભ્યું હતું. મુમુક્ષુ ભક્તોને ગામોગામ પ્રભું પોતે જઇને કહેતા કે “ચેતી જજો ! સાવધાન રહેજો ! આવતા વર્ષે ભયંકર ઓગણોતેરો કાળ પડશે. માટે ઢોર-ઢાંખર કે ઘરેણા વેચી નાંખજો, પરિવાર પુરતા અનાજનો સંગ્રહ કરજો.” આમ, શ્રીહરિ વિચરણ કરતા કરતા સોરઠમાં આવ્યા. તેમની ઇચ્છા જૂનાગઢ જવાની હતી, પણ ગોંડલમાં સુથાર જીકોરબાઈએ શ્રીહરિને પોતાના ભક્તિભાવથી બરાબર ખેંચ્યા. એ દિવસે દેવરામ સુથારે પોતાના ઘરે બ્રાહ્મણોને જમાડવા પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે બ્રાહ્મણોને તેડાવી રસોઈ કરાવી. ત્યારે જીકોરબાઈએ ઠાકોરજીને થાળ ધરાવતા મનમાં સંકલ્પ કર્યો, ‘હે મહારાજ ! આજે અમારે ત્યાં બ્રાહ્મણ જમશે, તો તમે પણ આવો અને મારો મનોરથ પૂર્ણ કરો. પણ તમે આ બપોરટાણે ક્યાં હશો ? આજે પંદર પંદર દિવસથી તમારા તો ક્યાંયથી વાવડ મળ્યા નથી. નહિ તો અમે તમને તેડવા આવત.’ જીકોરબાઇના હૈયાના પ્રેમભર્યા બોલ સાંભળી દેવરામ બોલ્યો, “અરે ! થાળ ધર્યો, તે એવો ભાવ રાખોને કે તે થાળ શ્રીજીમહાર...