Posts

Showing posts from June, 2022

લુહાર સમાજ એકીકરણ

Image
લુહાર સમાજ એકીકરણ લુહાર સમાજ એક પરંપરાગત સમાજ છે. સમાજ સંગઠન અને સ્વ-સંગઠનના મિકેનિઝમ્સમાં ધાર્મિક વિચારધારાની ભૂમિકા અંગે ચર્ચા કરે છે, તે સમાજ ના પ્રગતિશીલ લોકો અને સંસ્થાઓ દ્વારા થતા કાર્યો ની માન્યતા અને વિચારધારાના વિષયની કલ્પના પણ રજૂ કરે છે. પરંપરાગત લુહાર સમાજના સંગઠન અને સ્વ-સંગઠનમાં ધાર્મિક વિચારધારાની ભૂમિકાને ધ્યાનમાં સમાજ પ્રેમીઓ લે છે, સામાજિક સંગઠન અને પરંપરાગત સમાજની સ્વ-સંગઠનની મુખ્ય પદ્ધતિઓ, જેમ તમે જાણો છો તે શક્તિ, ધર્મ, ધાર્મિક વિચારધારા અને વંશીય કલ્ચરલ પરંપરા હતી અને અમુક અંશે છે પરંપરાગત સમાજમાં વિચારધારા ધર્મથી અવિભાજ્ય હતા, તે વિવિધ વિધેયાત્મક અભિગમ સાથે ગુણાત્મક રીતે વ્યાખ્યાયિત ઘટકોના રૂપમાં તેની સામગ્રીમાં સમાવવામાં આવ્યું હતું. ત્યાં એક પ્રકારનો ધાર્મિક પર્યાયો નો સમન્વય હતો. પરંપરાગત સમાજોના ધાર્મિક સામાજિક-રાજકીય સિદ્ધાંતોએ ઉચ્ચતમ રાજ્ય શક્તિનું કાયદેસરકરણ કર્યું. તેઓ એક તરફ, એકીકૃત સોસાયટી, વિરોધી ઉત્તેજક તત્વો તરીકે અભિનય કરે છે, તે બીજી તરફ સામાજિક આકર્ષણના કાર્ય કરે છે, તેઓ અન્ય એક જાહેર પ્રણાલીનો વિરોધ કરતા હતા, પણ તેના ઐતિહાસિક હોવાના અ

मेरे सुविचार मेरी कविता

Image
मेरे सुविचार मेरी कविता  (1)   સમયસર રહેશો તોજ સમાજસર થશે સમાજ જ સર  (SIR) છે તેથી સમયસર રહીએ  સમય ધારણાઓને ચૂકવી તે અદ્રશ્ય સમજસર છે જેને આપણે રોજ સમાજથી અનુભવીએ છીએ પણ ઉપયોગ ઓછો અને વધુ એને વેડફીએ છીએ ! અને પછી પ્રગતિની રેલ ચૂકી જઈએ છીએ  પછી રોદણાં રડીએ છીએ....!  પામવું જ હોય તો પ્રભુ વિશ્વકર્મા તો માટે સમયસર રહીએ.  ક્ષણનો પણ વિલંબ ન કરીએ  અને સમાજ સર કરીએ.  કેમ કે  સમાજ જ સર (SIR) છે  સર્વોપર છે ! (2)   પ્રસરતું જોઈ અજવાળું, કોઈના ચંદ્ર નું, એને જે ગ્રહણ બનીને ઢાંકવાની કોશિશ કરે છે ને, એનું નામ સમાજ છે...... (3) સાચો સામાજિક કાર્યકર્તા મહેનત કરતી વખતે સીડી નો ઉપયોગ કરતો હોય છે. જ્યારે અસામાજિક કાર્યકર્તા લિફ્ટ નો ઉપયોગ કરતો હોય છે. સીડીથી ચઢવું અઘરું જરૂર છે. પણ સમાજ અને લાભાર્થી ને યોગ્ય ફળ આપે છે. જ્યારે લિફ્ટથી ચઢવું સહેલું જરૂર છે પણ અવરોધ ઉભો થાય ત્યારે સીડી ચઢતો કાર્યકર્તા પહેલો આગળ આવે છે. जहा पर निराशावादी व्यक्ती, किसी भी कार्य मे दुष्परिणाम ढूंढ लेता है। वहीं पक्षवादी व्यक्ती हर एक सफल अवसर का श्रेय ढूंढ लेता है। और आशावादी व्यक्ती हर कठिन कार्य में अभिन्न स

હું... પરિવાર.... ગામ..... સમાજ અંતે તરસ્યો

Image
હું... પરિવાર.... ગામ..... સમાજ અંતે તરસ્યો  એક ગામમાં કૂવો બનવાની યોજના એક મિત્ર મંડળ દ્વારા હાથ ધરવામાં આવી. કૂવો ખોદવાનું કામ શરૂ થયું ત્યાં તો.....  વાંધો ઉઠયો....!  - કૂવાની જગ્યા અશુભ છે.  - કૂવાની જગ્યાનો માલિક હું રહીશ જમીન મારી છે.  - કૂવાની બાજુના ઘરમાં તકલીફ આવશે. - કૂવામાં પાણી ડહોળું આવશે. - કૂવામાં પાણી ખારું આવશે. - સરકારી ગ્રાન્ટ માં રોડા નાખ્યા. - મિત્ર મંડળ માં ફૂટ પાડી. .......... અંતે કૂવો અને પાણી બંને થી વંચિત આખું ગામ તરસ્યું ટળ્યું. હવે ગામમાં ચર્ચાઓ થઈ કે કૂવો ખોદાયા પહેલા આટલી માથાકૂટ અને આટલી ખેંચતાણ...! એક વરિષ્ઠે કહ્યું સારું થયું મિત્ર મંડળે કામ બંદ કરી નાખ્યું તોજ તરસ્યા ને પાણીની સમસ્યાનો ખ્યાલ આવશે. અંતે કૂવો તો દૂર પણ હજુ સુધી રોડા નાખીને કામ બંદ કરાવનારા એ ગામમાં બીજો કૂવો ખોદી ન શક્યા. કારણ એજ કે ગામ ના લોકોને તરસ્યા રહેવું જ પસંદ છે. ©️મયુરકુમાર મિસ્ત્રી વિશ્વકર્મા (રાષ્ટ્રીય) ધર્મ પ્રચારક

વિશ્વકર્મા થવું પડે

Image
વિશ્વકર્મા થવું પડે  લોખંડને ટીપવું ઓગાળવું આધુનિક સહેલું છે, પણ, એને ઘાટ માં ઘડાવવા તો,           લુહાર  થવું  પડે... કાષ્ઠને કાપવું છોલવું આધુનિક સહેલું છે, પણ, કાષ્ઠ કલા કરવા માટે તો ,          સુથાર થવું  પડે... તાંબાના વાસણ બનાવવા આધુનિક સહેલું છે, પણ, તામ્રકલા માટે આખરે તો,         કંસારા થવું  પડે... પથ્થર ટાંકવો ટાંચવો આધુનિક સહેલો છે,  પણ, મૂર્તિમાં પ્રાણ ભરવા તો,           શિલ્પી થવું  પડે... આભૂષણો પહેરવા સજાવવા તો આધુનિક સહેલા છે,  પણ, ઘાટ ઘડવા માટે તો,        સોની થવું  પડે... વિશ્વકર્માને ભજવા સહેલા છે, પણ, એની ચૌસઠ કલાઓ માટે,       વિશ્વકર્મા થવું  પડે... આધુનિક બનીને ઉદ્દેશો આપવા સહેલા છે, પણ, સંગઠિત વિકાસશીલ બનવા માટે તો,       સમાજને એક થવું પડે..! ©️ મયુરકુમાર મિસ્ત્રી સંસ્થાપક પ્રચારક વિશ્વકર્મા સાહિત્ય ભારત

प्रचंड मनोबल का परिवर्तन " प्रतिभा "

Image
प्रचंड मनोबल का परिवर्तन " प्रतिभा " अभी के युग में विशेषता को प्रदर्शित करना है अगर तो अपनी प्रतिभा का को उत्तम बनाना होगा। राजा - महाराजाओ और संबंधीओ ने भी रावण के डर से श्री राम को मदद करने के लिए अस्वीकार किया था। किन्तु भालू और वानरों मे से भी ऐसे मनस्वी निकल पड़े थे जिन्होंने आदर्शों की रक्षा के लिए बड़े से बड़े जोखिम उठाने को तैयार हो गए थे। दुर्बल साथी भी परिष्कृत प्रतिभा के सहारे महान बन जाते हैं।जब कि समर्थ व्यक्ती भी भाग जाते हैं। महाराणा प्रताप की सेना मे अधिकतर आदिवासी समुदाय के लोग ज्यादा थे। महारानी लक्ष्मीबाई ने घर में बंद रहने वालीं महिलाओ को प्रोत्साहित कर युद्ध के मैदान में वीर सैनिकों की भांति खड़ा कर दिया था। साधारण लोगों की प्रतिभा को ऊपर उठाकर साहसिक लोगों ने बड़े से बड़े काम कराए थे। चाणक्य ने चन्द्रगुप्त के अंदर योद्धा के प्राण फूंके थे। भगवान श्रीकृष्ण ने अर्जुन मे, समर्थ रामदास ने शिवाजी मे, रामकृष्ण परमहंस ने स्वामी विवेकानंद मे, स्वामी विरजानंद ने दयानन्द के अंदर पात्रता देखकर विभूतिवान बनाया था। इसी तरह संतों और मार्गदर्शक लोगों की प्