Popular posts from this blog
વિશ્વકર્મા પ્રભુ સાહિત્ય
શ્રી વિશ્વકર્મા મહામંત્ર કંબાસૂતત્રાંબુપાત્રં વહતિ કરતલે પુસ્તકં જ્ઞાનસૂત્રં| હંસારુઢં ત્રિનેત્ર: શુભ મુકુટ શિર સર્વતોવૃદ્દકાય:| ત્રૈલોક્યં યેન સૃષ્ટં સકલ સુરગૃહં રાજ્યહર્મ્યાદિ હર્મ્યા| દેવોસા સૂત્રધારો જગતખિલ હિત: પાતુવો વિશ્વકર્મા:|| અર્થાત્ - જેણે એક હાથમાં કાંબી એટલે ગજ, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક, ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે, હંસ ઉપર બેઠક છે, નેત્ર જેને ત્રણ છે, ને મસ્તક ઉપર સુંદર મુગટ જેણે ધારણ કરેલો છે, ને જેનું શરીર સર્વ પ્રકારે વૃદ્ધિ પામેલું છે, ત્રણ લોકોનાં જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે દેવધામ, રાજમહેલ અને સામાન્ય લોકોના ધામ જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે વિશ્વકર્મા સૂત્રધાર તે સુખકર્તા ને જગકર્તા વિશ્વકર્મા પ્રભુ છે. શ્રી વિશ્વકર્મા મંગલાચરણ મંગલમ ભગવાન વિશ્વકર્મા, મંગલમ હંસધ્વજ: મંગલમ વિશ્વરૂપાય, મંગલાય તન્નો હરિ: શ્રી વિશ્વકર્મા બીજ મંત્ર ઓમ ત્રિગુણાત્માય વિધ્મહે સૃષ્ટિકર્યા ધીમહિ તન્નોવિશ્વં પ્રચોદયાત જેમ મહાદેવ, વિષ્ણુને બ્રહ્મા વગેરે દેવોના બીજમંત્ર હોય છે તેવો આ વિશ્વકર્માનો બીજમંત્ર છે. વાસ્તુ વખતે વિશ્વ...
સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર
સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર લેખક - આરતી પરમાર મહુવા શ્રી દેવતણખીજી તથા લીરલબાઈ નું જીવન ચરિત્ર બોખીરા નો ઇતિહાસ પોરબંદર પાસે બોખીરા ગામ છે. ત્યાં દેવતણખી નું મોટું સુશોભિત પોરબંદરના આપણા જ્ઞાતિ ભાઈઓના સહકારથી મંદિર બનાવેલ છે. ત્યાંની લોકવાયકા થી તથા સમાધિ બનાવી છે .અને ઘણા વર્ષો જૂની સમાધિ હતી તેનો પુરોધાર કરેલ છે. જે વીરાજી જ્યારે બોખીરા માંથી નીકળી ગિરનાર જાય છે .ત્યારે તેમના પડોશી ફક્ત જોધાજી તેમને થોડી સુધી મૂકવા જાય છે. ત્યારે વચન માંગેલું કે હે ભક્ત વિરાજી ક્યારેક અમોને દર્શન આપવા પધારશો આટલો વચન આપો ત્યારે વીરાજી વચન આપે છે. કે એક વખત જરૂર આપને મળવા આવીશ આ આધારે જ્યારે દેવતન કે જે મજેવડીમાં સમાધિ લે છે ત્યારે બરાબર ચોથા મેરને દર્શન આપે છે. અને તેને ત્યાં મળે છે .રામરામ કરે છે અને થોડો સમય તેમને સતસંગનો મહિમા કહી રવાના થાય છે. ત્યારે ચોથા મેરને બીજે દિવસે ખબર પડી કે જે વીરા એ તમને મળવા આવ્યા હતા. તે બે દિવસ પહેલા સમાધિ લીધી છે અને અહીં તમને દર્શન આપે છે .ત્યારે જોધા મેર ધન્ય ધન્ય બની જાય છે. અને તેના સ્મારક રૂપે જે જગ્યાએ વીરાજી ઘ...
Comments
Post a Comment