સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર
સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર
લેખક - આરતી પરમાર મહુવા
શ્રી દેવતણખીજી તથા લીરલબાઈ નું જીવન ચરિત્ર
બોખીરા નો ઇતિહાસ
પોરબંદર પાસે બોખીરા ગામ છે. ત્યાં દેવતણખી નું મોટું સુશોભિત પોરબંદરના આપણા જ્ઞાતિ ભાઈઓના સહકારથી મંદિર બનાવેલ છે. ત્યાંની લોકવાયકા થી તથા સમાધિ બનાવી છે .અને ઘણા વર્ષો જૂની સમાધિ હતી તેનો પુરોધાર કરેલ છે. જે વીરાજી જ્યારે બોખીરા માંથી નીકળી ગિરનાર જાય છે .ત્યારે તેમના પડોશી ફક્ત જોધાજી તેમને થોડી સુધી મૂકવા જાય છે. ત્યારે વચન માંગેલું કે હે ભક્ત વિરાજી ક્યારેક અમોને દર્શન આપવા પધારશો આટલો વચન આપો ત્યારે વીરાજી વચન આપે છે. કે એક વખત જરૂર આપને મળવા આવીશ આ આધારે જ્યારે દેવતન કે જે મજેવડીમાં સમાધિ લે છે ત્યારે બરાબર ચોથા મેરને દર્શન આપે છે. અને તેને ત્યાં મળે છે .રામરામ કરે છે અને થોડો સમય તેમને સતસંગનો મહિમા કહી રવાના થાય છે. ત્યારે ચોથા મેરને બીજે દિવસે ખબર પડી કે જે વીરા એ તમને મળવા આવ્યા હતા. તે બે દિવસ પહેલા સમાધિ લીધી છે અને અહીં તમને દર્શન આપે છે .ત્યારે જોધા મેર ધન્ય ધન્ય બની જાય છે. અને તેના સ્મારક રૂપે જે જગ્યાએ વીરાજી ઘડીક બેસી સત્સંગનો મહિમા સંભળાવ્યો હતો તે તેમની વાડીમાં ઝૂંપડી હતી તે જગ્યાએ જોધા મેર ભક્તે તેમના સ્મારક રૂપે ત્યાં સ્થાપના કરેલ છે. અને તેને દેવ તરીકે પૂજાતા તે જ જગ્યા ઉપર આજે દેવળ બંધાવેલું છે. અહીં જરૂર કોઈ વખત જાવ તો દર્શન કરવાનો લાંબો અચૂક લેજો આવા હતા આપણા જ્ઞાતિ ઉદાહરણ સંત દેવતણખીજી અને યોગમાયા રૂપે માતાજી ને લાખ લાખ વંદન તેના ચરણોમાં..
સંત દેવતણખીજી દાદા ના પરચા
પરચો :- ૧
વહાલા જ્ઞાતિબંધુઓ તથા બહેનો આપની સમક્ષ ભક્તો દેવતણ કીજી અને સતી માતા લીરલદેવ નો ઇતિહાસ રજૂ કરી જ્ઞાતિના ત્રણેય થયો છે. તેમાં ઘણા ભાઈઓએ બાપાના પરચા વિશે લખવા જણાવેલ આભાર ભાઈઓ તથા બહેનો. પહેલો પરચો તો બાપાને જમના વડના જાદવ ભગત ને આપ્યો. પ્રગટ્યાનો બીજો પરચો જાદવ ભગત ને જેલમાં નાખ્યા ત્યારે તે વખતના નવાબને જેલમાંથી છોડી દેવા સ્વપ્નમાં હુકમ કર્યો હવે જ્યાં આજથી ૨૦ વર્ષ પહેલાં ઈંટોના મકાન અને બાપાને સમાધિ નો ફોટો હતો ભાઈઓ આજે તે સમાધિ ઉપર ભવ્ય મંદિર બન્યું છે. ને બાપા નો ઉપર લેજો ફરકે છે. શું આ બાપા ના પરચા વગરને જે અષાઢી બીજ ઉપર ધજાના દર્શન કરવા આજે તો ૬૫ થી ૭૦ હજાર લોકો ભાઈઓ તથા બહેનો તો ક્યાં ક્યાંથી વરસતા વરસાદમાં ચો તરફ પાણી પાણી હોવા છતાં પણ કેમ બાપા ના ચરણના દર્શન એ આવે છે શું આ બાપા નો પરચો ઓછો છે. હવે બીજ ઉપર માણસોને રહેવા સુવા બેસવા માટે તકલીફ હતી તે આપણા જ્ઞાતિ ભાઈઓ અને બહેનોએ બાપાને મનમાં ફરિયાદ કરેલ કે દાદા આ તકલીફ છે ત્યારે દાદા એ તરત જ એવો પરચો આપ્યો કે દરેક જ્ઞાતિ નો એક જ્ઞાતિજનો એક અમરકસી અને ફાળા માટે પહેલ કરી બાપાની પ્રેરણા હતી તો આજે એક ભવ્ય પ્રવાસી ગૃહ તૈયાર થઈ ગયું છે છતાં પણ અમારા દિલમાં હજુ પણ સગવડતા ખૂટે છે એવી ફરિયાદ અમારા ટ્રસ્ટના દિલમાં છે જરૂર દાદા જો અમારી ખરા દિલથી સાચી ભાવના હશે તો જરૂર પુરી કરશે જોકે આ તો આપણા યાત્રા નું ધામ છે તેમાં ક્યારેય પણ પૂરતું થતું નથી કેમ કે જેટલી સગવડ કરીએ એટલી ઓછી છે છતાં પણ દાદા મનોકામના પૂર્ણ કરે જ છે હવે એક વખત જસદણવાળા લખમણભાઇ દાદાની પ્રેરણાથી અષાઢી બીજ ઉપર આવેલા કે મારે આ વખતે બીજના પ્રસાદ જમણનો ખર્ચ જે આવે તે ઘણા તે તથા ધજાનો ખર્ચ દરેક ખર્ચ મારે આપવો છે હવે બન્યું એવું કે વરસાદ કહે મારું કામ એકદમ વરસાદ ચાલુ uber નદીમાં બે કાંઠે પાણી આવેલ બરાબર તે વખતે લખમણભાઇ નું આખું કુટુંબ સામે કાંઠે ના આવેલ નદીમાં અખૂટ પાણીપાર કેમ કરવું? તેમાં ગામમાંથી ચાર છ ભાઈઓ સામા લેવા પાણીમાં પડીને તેડવા ગયા બાલ બચ્ચાં બૈરાઓ વગેરે બાપાની જે બોલાવી પાણીમાં ચંપલાવ્યું ત્યારે લગભગ ૨૦૦ માણસોએ ઉછળતા પાણીમાં ચંપલ આવી કાઠે આરામથી પહોંચી ગયા ભિને કપડે બાપાના ચરણમાં પડી ગયા પુરુષો તો ઠીક પાણીમાં પડી નીકળી જાય પણ બહેનો અને બાળકો કરીને સામે કાંઠેથી નિર્મિતને નદી પાર કરી તેમજ બોલો આ બાપા નો પરચો ઓછો છે બીજે દિવસે પાછા રવાના થયા ત્યારે એક માથોડું પાણી હતું તેમાં બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધ માણસો પણ પાણીમાં પડી કોઈ જાતની તકલીફ વગર સામે કાંઠે પાર ઉતરી ગયા વરસાદ ચાલુ હતો છતાં પણ કોઈને વિજ્ઞાન આવ્યું ન હતું. આ બધી દાદાની પ્રેરણા અને દયાથી જ થાય છે.
પરચો :- ૨
હમણાં બે વર્ષ પહેલાં લગભગ 2017 આસપાસ ધોરાજી ગામના એક સુથાર કુટુંબમાં ગજ્જર ચુનીલાલ રામજીભાઈ ના અંત એકલો એક દીકરો હતો. તે બીમાર પડ્યો કેટલાક ઉપચાર કર્યા અને ડોક્ટરો ફેરવી જોયા પણ આરામ થાય નહીં. ત્યારે એક વખતે સુથાર મિસ્ત્રી ને કહ્યું કે ભાઈ હવે દવા છોડો અને મજેવડી વાળા દાદા દેવતા ની માનતા કરો અને આશા રાખો ત્યારે ડૂબતો માણસ ને તણખા નો પણ સહારો લે છે. તેમ સુતાર મિસ્ત્રીએ માનતા કરી કે મારા દીકરાને સારું થશે એટલે એના ભારોભાર સાકર જોખાવી મજેવડીમાં તેને પગે લગાડીશ દિવેલનું એક્સેલ ચડાવીશ .ત્યારે માનતા કરીને ત્રીજે દિવસે છોકરાને આરામ જણાવવા લાગ્યો. થોડા દિવસમાં રોગ પણ ચાલ્યો ગયો. છોકરો હસતો ફરતો થઈ ગયો ત્યારે તેનું આખું કુટુંબજેવડી આવી બાપા ની માનતા પ્રમાણે છોકરાને સાંકળ થી જોખી બાપાના ચણે પગે લગાડી ગામના નાના-મોટા દરેકને સાકર વેચી બાપાને જય બોલાવતા અને આનંદ અનુભવતા જાય.
પરચો :-૩
ભાઈઓ ખરી ટેક અને શ્રદ્ધાથી જે કાર્ય કરીએ છીએ તેમાં જરૂર દેવલોક સહાય કરી જ છે. આવા તો બાપાના ઘણા પરચા છે .ધોરાજી આપણા જ્ઞાતિ ભાઈ શ્રી ભાનજીભાઈ રામજીભાઈ ગોહેલ તેમણે દાદા પાસે દીકરાની માંગણી કરી અને બાપાએ તેમની મનોકામના પૂરી કરી 12 દિવસમાં રોગ પણ ચાલુ ગયો છોકરો હતો થઈ ગયો ત્યારે તેનું આખું કુટુંબમાં જેવડી આવી બાપા ની માનતા પ્રમાણે છોકરાને સાંકર થી જોખી રાત દિવસ બાપાના કાર્યમાં લાગી ગયા .દાદા તો હાજરાહજૂર છે. તેવો જ બીજો પરચો પાટણવાવ વાળા આપણા જ્ઞાતિબંધુ પીઠવા જીવણલાલ લાલજીને આપ્યો હતો. જીવનભાઈ ને ચાર દીકરી હતી પણ એક દીકરાની ખોટ ચાલતી હતી. દાદાની માનતા કરી અને આસ્થા રાખી દાદાએ ઘા સાંભળી દીકરો આપ્યો ત્યારથી તે પણ દાદાના કામમાં હાજર જ રહે છે.
પરચો :- ૪
આ પરચો બોમ્બેમાં શ્રી મોહનલાલ હીરજી મકવાણા બીલખા વાળા ને આપેલો બોમ્બેમાં તેમના પુત્ર ચુનીલાલ ની પત્ની એકાએક બીમાર પડી ગયેલ.બોમ્બેમાં ડોક્ટરે ઘણી મહેનત કરી સારા સારા ડોક્ટરોએ પણ હાથ ધોઈ નાખ્યા કે મોહનભાઈ કે ગંભીર છે. અમારા દરેક ઈલાજ કારગત લેવડતા નથી. હવે આ કેસ ખલાસ થઈ જશે એમ ચોક્કસ જણાવી દીધું હતું ત્યારે મોહનભાઈ તો મજેવડીના દાદા દેવતણખી જેને આખી કહે દાદા હવે તારો આશરો છે. અમારી પાસે કોઈ ઉપાય નથી. આ તો મોહનભાઈને દેવતણખી દાદા ઉપર શ્રદ્ધા મૂળથી જ ઘણી હતી. ત્યારે બોમ્બે થી આવે ત્યારે પહેલા બાબાના દર્શન કરવા પછી. બીજા ગામ ફરવા જતા હતા. હવે બાપા એ આ સાંભળી અને એકાએક દર્દીના પલટો આવ્યો ડોક્ટરો પણ વિચાર કરે છે. કે આ શું કહેવાય ત્યારે મોહનભાઈ ડોક્ટરને કહે છે. સાહેબ જ્યારે તમે ગંભીરતાની વાત કરી કે હવે કોઈ અમારો ઉપાય કારગત લેવડશે નહીં મુશ્કેલ છે. ત્યારે મારો ઉપાય છેવટે મારા દેવદાદા દેવતણખી ને ચરણે ગયો અને માનતા તરીકે હે દાદા આમાંથી ઉગારો અમે તમારે ચરણે છીએ આ મારી દર્દભરી વિનંતીથી મારી સહાય કરવા દાદા એ જ આ કાર્ય હાથમાં લીધું છે. ત્યારે ડોક્ટરો પણ એકાએક કેસમાં પલટો આવવાથી વિચારવા લાગ્યા કે જરૂર કોઈ દેવી ચમત્કાર છે. આમ મોહનભાઈની અરજી સાંભળી વહુ ની તબિયત જે ગંભીર હતી તે એક અઠવાડિયામાં જ પૂરેપૂરો આરામ થઈ ગયો. એટલે મોહનભાઈ તરત તેમના દીકરા અને વહુને દેશમાં રવાના કર્યા કે જાઓ પહેલા મજેવડી જઈ દાદા ને પગે લાગી આ મારી માનતા ચડાવી પછી જ તમારે ફરવા જવું હોય તો જ જજો. તો આ શ્રદ્ધા મોહનભાઈ ને દાદા દેવતણખી ઉપર હતી. દાદા હાજરાહજૂર દેવ છે માટે તેમનું સર્વનું ચરણ ગ્રહણ. કરો જય દેવતણખી દાદા.
પરચો :-૫
ભાઈઓ જે કામ ડોક્ટરો કે વાયદો નથી કરતા તે કામ દેવ કરે છે .પણ આપણી ખરા દિલથી શ્રદ્ધા અને ટેક હશે તો જરૂર આપણને સહાય કરે છે. રાજકોટમાં બોમ્બે આર્યન વર્કસ વાળા શ્રી ગોરધનભાઈ ની મુલાકાત લીધી અને જણાવવાનું કે મજેવડી જવા માટે કંઈક ફર્નિચર કબાટ ખુરશી વગેરે હોય તો સગવડ થઈ જાય. ત્યારે ગોરધનભાઈએ ખુશી દર્શાવે કે ભાઈઓ તમારે જે જોઈએ તે મને જણાવો. તમો જે માંગશો તે હું આપને બાપાના નામ ઉપર આપીશ. હવે અમોએ જે ચીજની માંગણી કરી તે તરત જ પોતાના ખર્ચે મજેવડી બાપાના ચરણમાં હાજર કરી દીધી. અને હાલમાં ઐતિહાસિક છપાવવામાં ફોટો માટે ઝ કાગળ તમોને જોઈએ તેટલા પુરા કરવાનું વચન આપ્યું છે .ભાઈઓ આ શું પરચા વગર થઈ શકે? દાદાની પ્રેરણા તેમના ઉપર થઈ ત્યારે જ બધું બને છે. હાલ તારીખ 13 ,8, 72 માં ગોંડલમાં બોમ્બે વાળા પરમાર બ્રધર્સ ભાઈ ભગવાનજીભાઈ ની મુલાકાત થઈ ત્યારે જગ્યાના પ્રમુખ શ્રી લાલજી મોહનજીને એ મને કહેલું કે ભાઈ તમોને હમણાં એક કલાક પહેલા યાદ કર્યા હતા. ભગવાનજીભાઈ બોમ્બે થી આવેલ છે .તે તમોને યાદ કરે છે. તે સમજી દેવજીભાઈ ને ત્યાં જમવા ગયા છે. માટે ત્યાં જઈ મુલાકાત લ્યો હવે દાદાની પ્રેરણા જો હતી તો બરાબર તેને યાદ કરવાનું અને મારે તે જ સમયે ગોંડલ આવવાનું ભગવાન ભાઈની મુલાકાત કરે ત્યારે કહે છે. હવે તમારે ત્યાં શું તકલીફ છે અને શું ખૂટે છે .એટલે રૂબરૂ વાત કરી કે ભાઈ આ તો આપણું યાત્રાધામ છે. તેમાં કાંઈ ને કાંઈ ખૂટવાનું છતાં પણ અમુક બાબતે ચર્ચા કરી ત્યારે તેમને દિવાળી પછી બોમ્બે આવો એટલે આપણે દાદાના હુકમથી પૂરું થઈ જશે બોમ્બેમાં હજુ ઘણા ભાઈઓ બાપાને પ્રેરણા થઈ છે. હા પરચો સામે આવીને બાપાએ આપ્યો છે.હવે બોમ્બેવાળા શામજી કારેલીયા આજે એકધારા 6 માર્ચ સુધી જે બોમ્બેમાં દાળ-ભાત ખાવા વાળો માણસ મજેવડીમાં છ માસ સુધી બાજરાના રોટલાને દાળ ખાય બાંધકામમાં ભોગ આપ્યો ભાઈ પૈસાનો ભોગ તો ઘણા આપે છે. પણ છ માસ સુધી સમયનો ભોગ આપો તે દાદાના પરચા વગર શક્ય નથી. મજેવડી ની બાજુમાં ગોલાધર ગામ છે. ત્યાં તુલસી બાપા હાલ પણ રહે છે. તેની અવસ્થા પણ ઘણી છે તેને શ્વાસ ચડે છે. પણ બીજના દિવસે દાદાના ચરણે આવું જ જોઈએ તે વાત કરતા હોય કે ભાઈ અમોને તો બાપા દેવતણ કે હાજરાહજૂર છે. એટલે તેના પ્રતાપે જો અમારી આખી વાડી સુખ સંપત્તિમાં અમારું કુટુંબ આનંદ કરીએ છીએ તુલસી બાપા ને દીકરાને ઘેર દીકરા અને એના ઘરે પણ દીકરા અને દરેક કુટુંબ દાદા ની સેવામાં નિસ્વાર્થ ભાવે હાજર રહે છે. આ બધી એ દાદાની પ્રેરણા વગર ભાઈ દાદા તો હાજર છે આપણી ટેક ખરાબ હૃદયથી જોઈએ આપણા રાજકોટવાળા ભાઈ રાજાભાઈ રાજારામભાઈ પીઠવાને પણ બાપાએ પરચો આપ્યો છ એટલે દર બીજે જે કુટુંબ સાથે બાપાને સેવામાં હાજર રહે છે. અને કામકાજમાં પણ પૂરો સહયોગ આપે છે. ભાઈઓ બાપાના પરચા વગર તમો દરેક ભાઈઓ ક્યાંથી વરસાદમાં ટાઈમ કાઢી ને આવો છો છતાં પણ દાદા અને ચરણે આવો જ છો. આ કંઈ પરચા વગર થાય ખરું? આવા પરચા તો ભાઈઓ અનેક દાદાએ આપ્યા છે. જેનો ઇતિહાસ લખવા બેસે તો પાર આવે તેમ નથી. ખરાબ હ્રદયથી ભાવના કરશો તો જરૂર દાદા દેવતણખી તમારી ભાવના પૂરી કરશે. જે દેવતણખી બાપા.
પરચો:–૬
જેવી ભાવના તેવો પ્રકાશ
સાવરકુંડલા સીસી કાનજીભાઈ રણછોડભાઈ સિદ્ધપુરા તેમજ તેમના પત્ની સાગરભાઇ સાથે બેજ ઉપર મજૂર દર્શને આવેલા ત્યારે દાદાની સમાધિ સામે બેસીને એક ધ્યાનથી પ્રાર્થના કરી તેજાના સરઘસ સામૈયા ના દર્શન કરી રાત્રે વજન કીર્તન સાંભળી સવારે દાદા ને દંડવત કરી જુનાગઢ દામોદરમાં સ્નાન કરી આજુબાજુમાં ગિરનારના દેવ દર્શન કરી ટૂકી યાત્રા કરી સાવરકુંડલા આવેલા. હવે મુસાફરીનો થાક પણ લાગેલો હતો. એટલે જમી પરવારી રાત્રે ખાટલામાં સૂતા પહેલા માળા કરે છે.પણ માળા કરતાં કરતાં ધ્યાન મજેવડી માં બાપાની સમાધિ સામે બેઠેલા તે જ ધ્યાનમાં આવે છે. અને માળા કરતાં જરા આંખમાં જોયું. ઝોલું આવી ગયું .અને એકાએક સંત ભક્તો એવા એક પુરુષનો આકાર મારા સમક્ષ દેખાવા લાગ્યો. બાજુમાં એક આઠ વર્ષના બાળપણ ઉભેલા નજરે દેખાણા અને મારી આંખ ખુલી ગઈ. ત્યારે મેં જે ભાવના મજેવડી દાદા ની સમાધી પાસે કરી હતી. તેવા જ રૂપે બાપાએ મને દર્શન આપ્યા. ત્યારથી બાપા ના દરેક કાર્યમાં તન મન ધન થી દરેક કાર્યમાં કાર્યરત રહે છે. દાદાના જીવન ચરિત્રનો ઇતિહાસ પણ કામકાજમાં સહભાગી બન્યા છે. આ બધી દાદા દેવતણખીજી ની પ્રેરણા હોય તો જ દરેક કાર્ય સફળ થાય છે.
બે બોલ
જ્ઞાતિજનો આપણી લુહાર જ્ઞાતિના કુલભૂષણ શ્રી દેવતણખી ભક્ત થઈ ગયા. તે નામથી કોઈ અજાણ હોય જ નહીં. પરંતુ તેઓ કોણ હતા તેનું કાર્ય શું. તેની ખરી હકીકતથી ઘણા ભાઈઓ અને બહેનો અજાણ છે. તેમનું જીવન ચરિત્ર જાણવા માટે આપનાર જ્ઞાતિ ભાઈઓને ઘણી ચ અભિલાષા છે. ભક્ત શ્રી દેવતણખીજી નો જન્મ, તેનું બાળપણ, તેમના માતા-પિતા, વગેરે જાણ્યા સિવાય તેમનું ચરિત્ર કેમ લખવું? ઘણા ભાઈઓને આ બાબતે ધ્યાન ઉપર આવી અને તેની ખોજ ચલાવી અને તપાસ દિવસે કોઈ પુરાણી માણસ, કોઈ સંત સાધુ પુરુષ વગેરે પાસેથી તેમના ચરિત્રો સાંભળવા મળતા ગયા ,તેમ તેમ નોંધ કરતા ગયા, આપણે એક કામ હાથમાં લેશું. પણ જો તે અધૂરું હોય તો તેની કોઈ કિંમત નથી .વર્ષોની મહેનતે આપ સર્વે જ્ઞાતિ ભાઈઓની સમક્ષ જ્ઞાતિના ચરણમાં રજૂ કરીએ છીએ. જો કે આ ઇતિહાસ લખવામાં પણ ઘણા ભાઈઓએ વિરોધ કરેલ છતાં પણ અમો અમોએ જાણ્યું કે અમુક માણસો તેમની બુદ્ધિ પ્રમાણે વિરોધ કરે પણ બહોળા પ્રમાણમાં આપણા ભાઈઓ આ કામમાં સાથ અને સહકાર આપવા તૈયાર થયા ત્યારે અમોએ જાણ્યું કે પાંચ ટકાના વિરોધી થી કાર્ય અટકવું જોઈએ નહીં. પણ આ કાર્ય ક્યારે થાય કે જ્યારે બાપા ની કૃપા હોય. અને કોઈ ઈશ્વરી સંકેત હોય તો જ થાય. ત્યારે આ પુસ્તક બહાર પાડવા માટે બોમ્બેના આપણા ભાઈઓ તેમજ સાવરકુંડલા રાજકોટ પોરબંદર વગેરે ગામ થી અમોને સહકાર આપવાની પૂરી ખાતરી આપી ત્યારે જ અમોને એમ લાગ્યું કે દાદા દેવતણ કે જેને પ્રેરણા છે. તે જરૂર આપણને આ કાર્યમાં સહાય કરશે ત્યારે આ કારેલી જાણ માટે મજેવડી શ્રી દેવતન કી જગ્યાના ટ્રસ્ટી તથા જગ્યાના પ્રમુખ શ્રી લાલજી મોહન મોહનજી મકવાણા ગોંડલ તેમની રૂબરૂ ઉપલેટા વાળા શ્રી અંબાલાલ તથા ચુનીલાલ સિદ્ધપુરા રૂબરૂ મુલાકાતે જય વાત કરી કે આપણે શ્રી દેવતણખી ના જીવન ચરિત્રનો ઇતિહાસ છાપવાનો છે. ઘણા ભાઈઓનો અભિપ્રાય આવે છે. તેમ જ બોમ્બેવાળા શ્રી શ્યામજી કારેલીયા કે જેઓએ આપણા મજેવડીમાં પ્રવાસી ગ્રુપ બાંધકામમાં એકધારા છ મહિનામાં મજેવડીમાં રોકાઈ બાપાના કાર્યમાં હતા તેમને પણ એવી તમન્ના આતે કે જો બાપા નો ઇતિહાસ છપાય તો સારું અભિલાષા વ્યક્ત કરેલ છે. કે હવે કાર્ય પૂરું થાય તો મને આનંદ થશે. ત્યારે લાલજીભાઈએ પણ તે વાતનો ટેકો આપેલો કે જરૂર આ છપાવો તેમના તેમના ઘરમાંથી ત્રણેક પુસ્તક પણ અંબાલાલને આપેલા કે આ પુસ્તકોમાંથી કઈ જાણવાનું હોય તો સાથે લઈ જાવ એટલે અમોને એમ થયું કે પ્રમુખ શ્રી પણ આ કાર્યથી ખુશ છે. એટલે જરૂર દાદા દેવતણ ખલીફા હશે છેવટે આ કાર્યમાં દાદા દેવ ચમકે તથા યોગમાયા રૂપ માતૃશ્રીને લીરલબાઈ અમોને સહાય કરે તેમના ગુણગાન ગાવાની પ્રેરણા આપે એ જ અભિલાષા સહ..
પ્રસ્તાવના
પહેલા વાચક મિત્રો આપણી લુહાર જ્ઞાતિમા સંત ભક્ત શ્રી દેવતણખી અને લીરલબાઈ હાલ જે ગામ મજેવડી જુનાગઢ જિલ્લામાં આવેલ છે. તેમની સમાધિ ઉપર ભવ્ય દેવળ બંધાયેલું છે. અને દેવળ ઉપર તે સંત શિરોમણીના નેજા ફરકે છે. હાલમાં હજારો નરનારી તેમની માનતાઓ માને છે. અને તેમને શ્રદ્ધાઓ ફરે છે. દર માસમાં બીજ ઉપર ત્યાં હજારો જ્ઞાતિ ભાઈઓ દર્શને વધારે છે તે દિવસે સમાધિના દેવળ ઉપર નવી ધજા ચડાવવામાં આવે છે.બરાબર સાંજના પાંચ વાગ્યે નવી ધજા ચડે છે. ત્યારે તેની ખુશીમાં ગામમાંથી દેવળ સુધી મોટા સરઘસ આકારે ગામના ભાઈઓ તથા બહારના જ્ઞાતિ ભાઈઓ અને બહેનો રાસ વગેરે ધામધૂમથી ગાય સામૈયા કરે છે. સાથ બંધુકોના અવાજથી ગામના ચોકીદારો પણ ખુશી અનુભવે છે. ગામના ધર્મ પ્રેમી ભાઈઓ રાસલીલા કીર્તન તે દિવસે ઘણી જ ખુશી અનુભવે છે. ત્યારે જગ્યા ના જોગાનમાં માણસોનો એટલો મેળો ભરાય છે. કે જોનાર માણસો એટલો સમય પોતાની બધી ઝંઝાળ ભૂલી કાગ્ર થાય છે. અને ધન્યતા અનુભવે છે. રાસલીલા પૂરી કરી સાંજના છ વાગે સંત સાધુને ભોજન કરાવી જ્ઞાતિ ભોજન થાય છે. રાતથી સવારો સવાર ભજન આખ્યાન નો પ્રોગ્રામ હોય છે. બીજે દિવસે સવારે જ્ઞાતિ ભાઈઓ ખુશી અનુભવતા ઘરે વિદાય થાય છે. એવા ભક્ત શિરોમણી દેવતાકી તથા લીરલબાઈ માતાજીનું પ્રાગટ્યનો જે પુરાણીપુર સંત તેમજ સાધુઓ પાસેથી ઇતિહાસ મળેલ છે .તે આપ સમક્ષ જ્ઞાતિ નેચરને રજૂ કરેલ છે. તેમાં જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય અથવા કાંઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી દર ગુજર કરશો માફ કરશો એ જ અભિલાષા સહ.
સંત શ્રી દેવતણખી દાદા નુ પ્રાગટ્ય
સંત શિરોમણી દેવતા નથી અને લીરલબાઈ એ ક્યારેય વિચાર ધર્મનો નેજો ફરકાવ્યા તે સમયે લગભગ ૧૪૦૦ ની સાલમાં જ્યારે શ્રી રામદેવજી નું પ્રાગટ્ય થયું હતું .જેસલ તોરલ માલદે રૂપાદે વગેરે સંતો થયા તે અરસામાં શ્રી રામદેવ મંડળ મેળા નો આરંભનો તો ત્યારે દરેક સંત પુરુષને વાક્ય આપતા આપતા ખીમડો ગરમી આજે ધર્મનો મહાન ભક્તો મજેવડી ગામે ભક્ત શ્રી દેવતણ કે જેને આપવા આવેલા તેનું જૂનાપુરાના ઇતિહાસમાં જાણવા મળે છે. કે તે સમાધિ લીધેલ તેને વર્ષો વીતી ગયા તે મજેવડી ગામેતીની વાડી હતી તેની અંદર બંને સમાધિ હતી આ ઉપર રાફડા પણ થઈ ગયેલા હતા. એવી લોક ગાયિકા છે કે બાપાને જ્યારે પ્રગટ થવું હતું. ત્યારે ધોરાજી પાસે જના જમનાવડ ગામ છે. તેના લુહાર જાદવ કરીને ભક્ત હતા તેમને કુટુંબ હાલ મોજુદ છે. તેમને બાપાએ સ્વપ્નમાં દર્શન આપે જણાવેલું કે મારી સમાધિ મજેવડી ગામના પાદરમાં સંધિ ગામેતીની વાડીમાં છે. અને માથે રાફડા થઈ ગયા છે. તે મારી સમાધી પાસે ગંદકી પણ થાય છે. તો તમે ત્યાં જઈ મારી અને લીરલબાઈ ની સમાધી જાગૃત કરો અને તેની નિશાની રૂપે તમને જે વાડી બતાવી તેના રાફડા ઉપર કંકુનો સાથિયો અને સોપારી હશે. ત્યાં રાફડો એટલે તેમાંથી ચાર વસ્તુ નીકળશે તે મારી નિશાની સમજો કંકુ, એક શંખ ,ધૂપેલું ,એક શ્રીફળ ને ચાર વસ્તુ નીકળશે. અને મારી સ્થાપના કરો. ત્યારે જાદવ ભક્તો તેમના જોડીદાર એક ભરવાડ હતા તેને સાથે લઈ મજેવડી ગામે આવે છે. ભક્તને વાડીની તપાસ કરી વાડીમાં જે રાફડા હતા ત્યાં જઈ જોયું તો બાપા ના કહેવા પ્રમાણે કંકુનો સાથિયો ઉપર સોપારી જેવું એકદમ ભાવવિભોર થઈ ગયા. જાદવ ભક્ત અને તેમના જોડીદાર રાફડો ખોદવા માટે બંને સાથીદારો માટી ખોદવા લાગ્યા ત્યાં નીચે પથ્થરની સમાધિ જેવું લાગ્યું. એટલામાં વાડીનો માલિક આવી ગયો. અને બંનેને ખોદતા રોકી શું કરો છો? એમ અમારી વાડીમાં ખોદકામ કેમ કરો છો. હું તમારા ઉપર ફરિયાદ કરીશ અને આ અમારા પીર ની કબર છે. માટે બંધ કરો મના કરવા છતાં કામ ચાલુ રાખેલ એટલે વાડીવાળાએ જુનાગઢ જઈ નવાબને ફરિયાદ કરી કે મારી વાડીમાં એક લુહાર આવીને આપના પીરની કબર તોડી પડે છે ત્યારે નવાબે સિપાઈઓ ભાઈઓને મોકલી જાદવ ભગત અને સાથીદારોને પકડી જુનાગઢ લઈ ગયા. અને જેલમાં પૂરી દીધા તેમને ત્યારે નવા બે રાજ્ય હતું. કોઈ સાંભળે તેમ નહીં. ત્યારે ભરવાડ કહે છે.ભગત આ તો આપણે ફસાવા ને ફસાણા હવે શું કરશું ત્યારે જાદવ ભગત કહે છે. જે આપણને મજેવડી લાવ્યા છે. તે જ છોડાવશે એવી મને શ્રદ્ધા છે. હવે આ બીજા તે જ રાત્રે ભક્ત શ્રી દેવતણખી નવાબ નું સ્વપ્નમાં કહે છે. મારો ભક્ત જાદવ જેને તમે મજેવડીથી પકડીને જેલમાં નાખ્યો છે. તેને સવારે મુક્ત કરી આપો. જો મૂકતો નહીં કરો તો હું તેનું પરિણામ ભયંકર આવશે સવાર પડતા જો નવા બે હુમલો હુકમ કર્યો કે જે કાલે બે માણસ મજેવડીથી લાવ્યા છો તેને તરત જ મુક્ત કરો અને તેને જે વાડીમાં જમીન જોઈએ છે. તેનો લેખ વેચાણ વગર કરી આપો. આવું ફરમાન સવારના બહાર પડ્યું એટલે જેલના ઉપરી મામલતદાર એ અમલદારે ફરમાન વાચીમાં ભક્ત અને તેના જોડીદાર ભરવાડને મુક્ત કરી દીધા અને ફરમાન મુજબ જમીન પણ મળી ગઈ જાદવ વખતે પૂરું ખોદાન કરી બંને સમાધિ બહાર કાઢી તાત્કાલિક સગુણા પ્રમાણે પથ્થરનો ઓટો કરી શ્રીફળ વધેલી બાપાને દંડવત કરી રજા લઈ જમનાવડ ગયા શ્રી દેવતન કી પ્રાગટ પ્રગટ થયા તેની વાતો આખા ગામમાં પ્રસરી ગઈ અને ગામના લોકોએ શ્રીફળ વધેરી આનંદ અનુભવાયો જેમ જેમ વાયુ વેગે વાતો ગામે પહોંચવા લાગી. તેમ તેમ જ્ઞાતિના ભાઈઓ બાપાના સ્થળે શ્રીફળ વધારવા આવવા લાગ્યા. અને એ સમયમાં વાહનની ખાસ સગવડો તો હતી જ નહીં તેથી પગવાળા અને ગાડા જોડીને લોકો માનતા એ આવતા સમાધિ ફરતે કાંટાની વાડી હતી. ત્યારે જ્ઞાતિજનોએ ભેગા થઈ મંદિર દેવળ બનાવવાની યોજના કરી થોડા સમયમાં સુશોભિત મંદિર દેવળ તૈયાર થઈ ગયું. જ્ઞાતિજનોના સહકારથી તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોમ હવન વિધિ કરવામાં આવ્યા દિન પ્રતિદિન અષાઢી બીજ ઉપર ભક્તોનો ઘસારો વધવા લાગ્યો મંદિરના ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે એક અતિથિ ગૃહ બનાવવું ગામેગામ તથા મુંબઈ જેવા શહેરોમાંથી જ્ઞાતિજનોના અમૂલ્ય સહકારથી ગૃહ બનાવ્યું તેમાં લાભ દરેક ભક્તો આજે લઈ રહ્યા છે.
શ્રી
||ૐ તત્સત ||
શ્રી ગણેશાય નમઃ
શ્રી સરસ્વતીયે નમઃ
શ્રી ગુરુદેવાય નમઃ
સત ધર્મને સ્થાપવા અને કરવા અધર્મનો નાશ ગામ મજેવડી પ્રગટ્યા સંત દેવતણખી નાથ
ગુરુ ગોવિંદ દોનો ઘડે કિસકો લાગુ પાયે બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય ગુરુ બિન જ્ઞાન નો ઉપજે ગુરુ બિન ગત ના હોય
ભાઈઓ ગુરુનો મહિમા છે. દરેક મનુષ્યને ગુરુ વિના આ સંસાર કરવો મુશ્કેલ છે. જ્ઞાન અને ભક્તિ બંને બહેનો છે. જ્ઞાન વગર ભક્તિ નગામે છે. જો ગુરુ જ્ઞાન આપશે અને જ્ઞાન બરાબર આપના હૃદયમાં ઉતરશે ત્યારે જ ભક્તિનો રંગ લાગશે. દરેક મનુષ્યને બહાર ગુરુ હોય છે. એક આપણે જન્મદાત્રી માતા છે. બીજા ગુરુ આપણા પિતા છે ,ત્રીજા ગુરુ છે ,વિદ્યા રૂપ જે આપણને શિક્ષણ આપે છે.
અને ચોથા ગુરુ જે આપણને આ ભાવ બંધન કરવા માટે ગુરુ મંત્ર આપે છે. તે જ્યારે આપણે આ ચાર ગુરુનું ઋણ અદા કરી શકે ત્યારે જ આપણું જન્મ સફળ થયો જણાવો રામાયણમાં વાલ્મિકી ઋષિનું અનુકરણ કરો કે તે કરો કે એક વાલીઓ જ્યારે પાર્ટી હતો અને ગુરુએ રામ મંત્ર નો મંત્ર આપ્યો હતો પણ રામ નામ ને બદલે મરા મરાનો નાદ ભૂલથી ઉલટો મંત્ર બોલવા લાગે તો પણ એક વાલીયા લૂંટારા માંથી વાલ્મીકિ ઋષિ બની ગયા.
અને તેમણે રામાયણ નામનો ગ્રંથ રચ્યો. કોના પ્રતાપે ગુરુના પ્રતાપે ગુરુનો આદેશ હતો માટે જ ગુરુ વિના જ્ઞાન ઉપજતું નથી. અને ગુરુ વિના આ અંધકારમાંથી પ્રકાશની કેડી કોઈ બતાવી શકતું નથી. ગુરુનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. ગમે તે ધર્મ પાળતા હોય પરંતુ દરેક ધર્મમાં ગુરુ વિના ગમ પડતી નથી માટે અવશ્ય ગુરુ તો ધારણ જ કરવા જોઈએ. આપણો સનાતન ધર્મ છે. દરેક મહાપુરુષો થઈ ગયા. તે ગુરુના પ્રતાપે ગુરુના આદેશને માન આપવું જોઈએ. ગુરુ કરે તેમ નહીં પણ ગુરુ કહે તેમ વર્તન કરવું જોઈએ. આ ટૂંકમાં જ એટલી જ વિનંતી છે. અહીં વિરમું છું.
એક સંકુચિત વૃત્તિ દૂર કરો વિશાળ ભાવના રાખવાનું કેળવો
ઘણા ભાઈઓમાં ગેરસમજ ઊભી થાય છે આ સોરઠીયા આ મજુર ગઠીયા આ ઝાલાવાડીયા આ કચ્છી આ પંચાલ આવી મનોવૃત્તિ દૂર કરો ભાઈઓ આપણે એક જ પિતાના સંતાન છીએ જેમ કુટુંબ વધતું ગયું તેમ આપણા ભાઈઓ દેશ વિદેશ વર્મા આજીવિકા માટે ગયેલ તેના પ્રાંત ના નામ ઉપરથી નામકરણ થયું છે કહેવત છે કે બહાર ગાવ એ બોલી બદલે તેમ ભાષા પહેરવેશ ઉપરથી આ પ્રથા ચાલુ થઈ તો આ મનોવૃત્તિ ને દફનાવી જોઈએ. સબ એક હી હૈ એવી ભાવના જાગશે ત્યારે દરેક ભાઈઓના દિલમાં આપણે જ્ઞાતિનું ગૌરવ આખા દેશમાં છે જેમ એક ગુરુએ કહ્યું કે આ લાઠી ભાંગી નાખ ત્યારે ચલાએ કહ્યું કે એમાં શું વાર હમણાં જ ટુકડા કરી નાખો ત્યારબાદ ગુરુએ એક સાથે ચાર પાંચ લાઠી ની આપી અને કહ્યું હવે ભાંગી નાખ ત્યારે ગુરુજી એક એક ભાંગ છે બધી લાકડી એકસાથે બાંધશે નહીં તેવી જ રીતે આપણો એક અવાજ થશે તો અલગતા વાદના રાક્ષસને ઉખેડીને ફેંકીશું તો તો કોઈની તાકાત નથી કે ટુકડા કરી શકે આપણી જ્ઞાતિના મસ્તકને ઉન્નત રાખવા અરે હિમાલયના ગૌરિશંકર સુધી લઈ જવા યા હોમ કરીને પડો. ફતેહ છે આગે ચલો. અને આ વડા ને ઉખેડી નાખો એક લાખ અવાજ સાથે નીકળશે.
બોલો સંત ભક્ત દેવતણખી બાપા ની જય
યોગમાયા લિરલબાઈ માતાજીની જય
શ્રી દેવતણખીજી નું જીવન ચરિત્ર
સરસ્વતી સમરુ શારદા અને સમરુ ગૌરીપુત્ર ગણેશ ત્રણે દેવો રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ
ભક્ત ની ઓળખાણ
ભાઈઓ ભક્ત બન્યા સિવાય આપણે તે ભક્તોને જાણી શકતા નથી ભક્તિ કેવી રીતે કરવી તે આપણે લુહાર જ્ઞાતિમાં સંત ભક્ત શ્રી દેવતણખી બતાવી ગયા. તેમના જીવન પ્રસંગો માંથી આપણને ઘણો આદેશ આપેલ છે. જે રાષ્ટ્રીય દેવતણખીજીનો નિજાર ધર્મનો નેજો ફરકાવ્યો. તેમનો આશરો ધર્મ ગુરુ ભક્તિ ,અને અતિથિ દેવો ભવ, આવી ભક્તિના પ્રકાર તેમના જીવનના જન્મથી જ પ્રગટ્યા હતા. આ બધું ક્યારે બને તે પૂર્વના દેવી સંસ્કાર હોય તો જ એ અવતારી પુરુષ તરીકે આ લુહાર જ્ઞાતિનો ઉચ્ચાર કરવા જ પ્રગટ્યા હતા. અને આખા દેશમાં તેમનો ફરકાવ્યો હતો. બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ રચિ ત્યારે ફક્ત ચાર વર્ણાની ઉત્પતિ કરેલી એક બ્રાહ્મણ ,વૈશ્વિક ,ક્ષત્રિય ,અને સુદ્ર આ ચાર જાતિ જ પ્રચલિત હતી. ભગવાન પરશુરામ એ 21 વખત પૃથ્વીને નક્ષત્ર કરી ત્યાર પછી જાતિ ભેદ થયો. ભગવાન વિશ્વકર્મા ચાર સૃષ્ટિ રચવાના કાર્યમાં લાગ્યા. ત્યારે દરેક કાર્યમાં કારીગરોની નજર પડે એટલે બધા દેવો મળી તેમના અંગમાંથી એક એક પુરુષ ઉત્પન્ન કરેલ તેમાં ભગવાન શંકરે પાર્વતી ને આદેશ આપ્યો કે તમારા અંગમાંથી એક પુરુષ ઉત્પન્ન કરો. અને ભગવાન વિશ્વકર્માને સૃષ્ટિ રચવા માટે પુરુષને જીવન આપી સુપ્રત કરો. એટલે ભગવાનને ભગવતી પાર્વતીએ તેમના અંગમાંથી એક પીઠમાંથી મેલ ઉતારી તેમનું પૂતળું બનાવી તેમાં જીવન આપે તે પુરુષને ભગવાન વિશ્વકર્માના ચરણને શોભાયમાન કર્યો .તેમને પીઠવા તરીકે સંબોધન આપ્યું. દરેક કાર્ય અલગ અલગ એક એક પુરુષને સોંપણી થઈ તેમનામાં જે માતા પાર્વતીએ જે પુરુષ બનાવીએ જીવન આપ્યું હતું તેના ભાગમાં લોખંડનું કામ કરવાની ભગવાન વિશ્વકર્માએ શોપની કરી લોઢાનું કામ કરે છે. એટલે તેઓ લુહાર ની ઉપમા આપી. ત્યારથી પીઠવા લુહાર કહેવાય. યુગ પછી યુગ ચાલ્યા જાય છે. આ સતયુગની વાત છે. ત્યાર પછી દ્વાપર , ત્રેતા અને છેલ્લે કળયુગ તે પીઠવા શાખ ના લુહાર હતા તે વેલો યુગો યુગ ચાલતો જ આવેલ અને પછી માણસો જેમ વધતા ગયા તેમાં નામકરણ પણ થવા લાગ્યા. તેથી આખા દેશ આ દેશ ગામો ગામ ફરવા લાગી. કેમકે દરેક ગામમાં લુહાર લીધો પહેલા જરૂર પડે છે. હવે તે શાખ ના લુહાર બેટા શાખોધાર પાસે માતાજી રૂપે બિરાજે છે. તેની છત્રછાયામાં પોરબંદર સુદામા પૂરી જાણીતું છે. તેથી બાજુમાં બોખીરા કરી એક નાનું ગામ આવેલું છે. તે ગામમાં મેર લોકોની વસ્તી છે તે ગામમાં પીઠવા શાખાના લુહાર અંબાજી તરીકે વસવાટ કરતા હતા અંબાજીમાં જન્મથી જ ભક્તિના સંસ્કાર હતા. આમ ગામનું કામ કરે અને સાંજ સવાર પ્રભુ ભજન કરતા કોઈ સંત સાધુ આવે તેને ભોજન કરાવી સંતોષ કરતા. પૂર્વના અધિકારી જીવ કોઈ નાનપણથી જ ભક્તિમાં તેનું ચિત્ર રહેલું ભક્તો અંબાજીના ધર્મ પત્નીમુળી બાઈ પણ સંસ્થાની જીવ બંને નરનારી ધર્મ પારાયણ હતા. જેમ દૂધ ભેગી સાકર પડે તેમ બંને શાંતિથી જીવન વિતાવતા હતા. ગ્રહસ્થાશ્રમ બાંધી પ્રભુ ભક્તિ કરતા. આંગણે આવેલ દરેક વ્યક્તિનો આધારભાવ જે તેમનાથી બનતું તે પ્રમાણે તેમની સેવા કરતા સંત સાધુઓ વધારે તેના પગ પકડેશ આસન આપી બંને માણસ સત્સંગ કરતાં ભોજન સમયે સંતોને જમાડે તેમના આશીર્વાદ લેતા કાયમ રાતના ગામમાં થી ધર્મ પ્રેમીઓ આવી સત્સંગ ભજન કરતા આ તેમનો વ્યવસાય હતો. હવે આપણામાં એ કહેવત છે. કે જેણે ઘરે ટુકડો તેને ઘર હરિ ટુકડો જેમ જેમ તેમની સેવાની સુવાસ ગામોગામ ફેલાતી તેમ તેમ સંતો પણ આવવા લાગ્યા. કેમકે બંને માણસની સેવાના ભક્તિ હતી અને અતિથિ દેવો ભવ આ તેમનું જીવન મંત્ર હતું. ભક્તો અંબાજી અને મુળીબાઈ જ્યારે સાધુ સંત પધારે ત્યારે તેમનો પુરો સત્કાર કરી ભોજન આપી સત્સંગ કરવા બેસતા. અને પૂછવા કે અમો તો પામર જીવ છે. અમોને નિજયા ધર્મનો ઉપદેશ આપો. બંને પતિ-પત્ની ધર્મપ્રેમી હતા. તેમને અમૃત નો આંબો વાવ્યો હતો. હવે તેથી તે સુવાસ ત્યાં રેવતાચળ સુધી પહોંચે તેને આપને ગિરનાર કહીએ છીએ. ત્યાંથી સાધુ આવવા લાગે. અને ભક્ત ભક્તનો અતિથિ સત્કાર જોઈ તેવો ધન્યતા અનુભવતા અને બંને પતિ પત્નીનો આદરભાવ જોઈ સંતો આશીર્વાદ આપતા હતા. હવે ફક્ત અંબાજીની સુવાસ ગિરનારમાં નાથ અખાડામાં સંત પુરુષ શ્રી શાંતિનાથને જાણ થઈ શાંતિનાથ ફરતા ફરતા દેશના ટન કરતાં કરતાં સુદામા પૂરી આવે છે. સુદામાપુરીમાં ઘણા સાધુ સંતો દર્શન આવે છે. તે સાધુઓ શાંતિનાથને જણાવે છે. કે થોડે દૂર બોખીરા ગામ છે. ત્યાં લુહાર ભક્ત શ્રી અંબાજી અને તેમના પત્ની ધર્મપત્ની મુળીબાઈ આશરા ધર્મનો નેજો ફરકાવ્યો છે. આવો અતિથિ સત્કાર અમે હજુ જોયો નથી. એવા ધર્મ પ્રેમી છે ત્યારે શાંતિનાથજી સુદામા પૂરી થી રવાના થયા અને ફરતા ફરતા બોખીરા ગામમાં આવ્યા ભક્તના ઘરની તપાસ કરી અંબાજી ને ઘરે પધાર્યા બંને પતિ પત્ની ની સંતના ચરણમાં પડી ગયા તેમને શાસન આપી તેમના પગ પખાવી ચરણ રજ માથા ઉપર ચડાવી સત્સંગ કરવા બેઠા હવે ભોજનનો સમય થઈ ગયો હતો. તેથી સંતોને ભોજન પીરસી પોતે પણ ભોજન કરી આસને બેસી વિનંતી કરી કે હે દેવ અમે તો પામર જીવ છે અમે બીજું કંઈ જાણતા નથી. સંત મહાત્માની ચરણ રચીએ આપને અમો બંને હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમોને ગ્રુપના નામ આપો અને નિજાર ધર્મનો ઉપદેશ આપો એવી આપની પાસે અમારી વિનંતી છે. કેમકે ગુરુ વિના જ્ઞાનના ઉપજે.એ પંક્તિ અનુસાર આ અજ્ઞાની ને ધર્મનો ઉપદેશ આપો. એટલી તમારા ચરણમાં અમારી વિનંતી કરીએ છીએ. હે દેવ જેમ ચંદ્ર વગરનું રાત્રીનું અંધારું છે. તેમ ગુરુ વગરનું જ્ઞાન પણ નકામું છે. તો ગુરુ જ્ઞાન વગર અમોને પ્રકાશમાં કોણ લઈ જાય જ્ઞાન અને ભક્તિ જ્યાં સુધી સદગુરુ મળતા નથી. ત્યાં સુધી અધૂરા છે.
"શાંતિનાથ નો ઉપદેશ"
હે દેવ કહ્યું છે કે ગુરુ વિના જ્ઞાનનો ઉપજે હે દેવ અમો અજ્ઞાની છે અને આ ભવ બંધનમાં ભટક્યે છે. હે દેવો સંત હૃદય સદા ઉપકારીને અનુસાર આપ અમારા ઉપર કૃપા કરો. અમને જરા જીવનનો રાહ બતાવો. અને અમારો હાથ જાલો .એમ કહી બંને પતિ પત્નીના આંખોમાં અશ્રુ આવી ગયા. બંને પાત્ર ધર્મના અનુરાગી છે .ત્યારે શાંતિનાથ બંનેને ગુરુ મંત્ર આપે છે. અને સદાચાર ધર્મનો ઉપદેશ આપે છે. ફક્ત સાધુ સંતોની સેવા કરજો તમારાથી બને ત્યાં સુધી આદર્શ ભાવથી ભોજન આપો. સંતો પાસેથી સત્સંગ સાંભળવો. આશરા ધર્મમાં ખામી આવા દેશો નહીં. દરરોજ પાઠ પૂજન ના ભજન કીર્તન વગેરે કાર્ય માટે નિયમ રાખો. ગમે તેવા કાર્યમાં વ્યસ્ત હોય પણ તે નિયમમાં ફેર પડવો જોઈએ નહીં. દર માસની શુક્લપક્ષની બીજ ના રોજ અકતો રાખે સાધુ સંતોને ભોજન કરાવવું. અને રાત્રે પાઠ માંડવો અને ભજન કીર્તન કરવા. અને કાળ એટલે ક્રોધને મારજો ક્રોધ મરસે એટલે તમને ભક્તિમાં ક્યાંય પણ અડચણ આવશે નહીં. આવી રીતે ઘણા ઉપદેશ આપ્યો. બંનેએ પોતાના ગુરુદેવને રાખી ઘણા દિવસ તેમની સેવાચાકરી કરી શાંતિનાથ બહુ પ્રસન્ન થયા સારો ઉપદેશ આપી ગિરનાર તરફ જવા ની તૈયારી કરે છે. ગુરુથી છૂટા પડતા બંને પતિ પત્નીની આંખોમાં આંસુની ચોધારી વહેવા લાગી. ગુરુના પગ ભીંજવી રહ્યા છે. આશીર્વાદ આપ્યા કે ભક્તો તમો દુઃખી થાશો નહીં. તમારી સાથે નકલંગનાથ છે. તમને સહાય કરશે. આવા આશીર્વાદ આપી શાંતિનાથ ત્યાંથી ગિરનાર તરફ રવાના થાય છે. ત્યારે બંને પતિ પત્ની કહે છે કે હે દેવ અમોને આપના દર્શન આપતા રહેજો. તેવી અમારી ગુરુ ચરણમાં વિનંતી કરીએ છીએ.
ભક્ત આંબાજી ને પુત્રનું વરદાન
ગુરુ શાંતિના કે ગિરનાર તરફ પ્રયાણ કર્યું હવે ભક્તા અંબાજી અને મુળીભાઈ બરાબર નીચા ધર્મનું પાલન કરે છે. રાતના ગામના સત્સંગી પણ ઘણા આવે છે. રામાયણના પાઠ વંચાય છે. કામ કાયમ ભજન થાય છે. બંને પતિ પત્ની સુખેથી પ્રભુ ભજનમાં દિવસો વિતાવે છે તેમાં એક દિવસ ભક્તા અંબાજી જઈને બોલ્યા કે ક્યારેક ક્યારેક તમારા મન ઉપર ઉદાસ જોઉં છું.તો કેવી તો દેવી કોઈ કારણ હોય તો મને ઉદાસ તાનુ કારણ જણાવો ત્યારે મુળીભાઈ ભક્ત કહે છે .ભક્ત એવું કંઈ નથી ત્યારે ભક્તો કહે છે. કે દેવી તમે કાંઈ છુપાવો છો મારું હૃદય એમ કહે છે. કે હમણાં તમારામાં કંઈક ઉદાસ જોઉં છું. મોળીબાઈ કહે છે કે સ્ત્રીઓના હૃદય એવા હોય છે. કે ક્યારેક ક્યારેક વિચારે મન ચડી જાય છે બાકી બીજું કંઈ નથી. ભલે તમે કહો કે ન કહો જરૂર કંઈ તમારા અંતર મનમાં ઊંડાણ સુધી કંઈક ચાલી રહ્યું છે. તેવું મને લાગે છે. ત્યારે મોળીબાઈ બોલ્યા ભક્ત શ્રી બીજું કંઈ દુઃખ તો નથી પણ સ્ત્રી હંમેશા સંતાન માટેનું સુખ અનુભવવા માંગે છે. એકાદ પુત્ર હોય તો આ ગૃહ સંસાર શોભે ઊઠે પણ દેવી ઈચ્છા આટલું બોલી એક અને સાસુ નાખે છે. ત્યાં ભક્ત બોલ્યા તેવી તેમાં સંતાપ શાનો સંતાન પ્રાપ્તિ થવી ન થવી તે ઈશ્વરના હાથમાં છે. આપણા હાથની વાત નથી. માટે સંતાપ છોડો અને અલખના ધણી ઉપર વિશ્વાસ રાખો તે દયાળુ છે. ઈશ્વર ઉપર ભરોસો રાખી પતિ પત્ની રાત દિવસના નવધા ભક્તિ કરે છે. ગામના માણસો પણ આ બંને દંપતિ નિર્મળ ભક્તિ જોઈને આનંદ અનુભવે છે. કે આપના અહોભાગ્ય છે કે આવા સંત પુરુષો આપણા ગામમાં જન્મ લઈ આપણને પણ સાર્થક કર્યા છે. આમ દિવસો ઉપર દિવસો ચાલ્યા જાય છે. ભક્ત આંબાજી અને મુળી બાઈ તેમના નિયમ પ્રમાણે ભક્તિ કરે છે. એવામાં એક દિવસ ફરતા ફરતા ગુરુજી શાંતિનાથ નું આગમન થયું. ગુરુ શાંતિના તો એકનાથ માયલા નાથ હાતા તેમનું દિવ્ય તેજ અને પ્રતિભા જોઈ ગામના નરનારી ઓ પણ ચરણ સ્પર્શ કરવા ઉમટી પડે છે. ફક્ત આંબાજી અને મુળીબાઈ નું ગુરુજીના ચરણમાં દંડવત કરી ચરણામૃત લઈ આસન આપે છે. બંનેના ખબર અંતર પૂછે છે. ત્યારે ફક્ત પત્ની કહે છે દેવ આપના જેવા સમર્થ ગુરુ મળ્યા છે. નાથ મહિલા નાથ ને શું દુઃખ હોય.? હોય હે નાથ અમો તો આપના આશીર્વાદથી સર્વ વાતે સુખી છે. આમ તો કઈ ભોજનનો સમય થયો હોવાથી ત્રણેય જણા ભોજન કરી આસન ઉપર બેઠા છે. ત્યારે સમર્થ ગુરુ શાંતિનાથ પોતાના યોગબળથી જાણી જાય છે. કે ભક્ત પત્ની મોળીબાઈને ઊંડે ઊંડે દુઃખ છે. તે ગુરુજી જાણી જાય છે. પતિ પત્નીને સુપાત્ર છે. અને ભક્તિ યોગમાં પણ રક્ત રહે છે. શાંતિનાથ બંને પતિ પત્ની ને પાસે બેસાડે છે. અને મુળી બાઈ ને પૂછે છે. બેટા તારા મનમાં કંઈક દુઃખ છે. તે મને જણાય છે. બેટા તને શું દુઃખ છે. તે મને જણાવો ત્યારે મોળીબાઈ બોલ્યા ગુરુદેવ આપના પ્રતાપે અમોને આનંદ છે. પણ ઉદાસ ચિંતા જેવું જણાય છે. તો આપ જેવા સમર્થ ગુરુના ધ્યાન બહાર હોય જ નહીં. ત્યારે શાંતિનાથ મનમાં હશે છે. કે આ બંને નરનારી ને ગુરુ પ્રત્યે કેટલો વિશ્વાસ છે. શાંતિનાથ આશીર્વાદ આપે છે. કે તમારા મનનો દુઃખ જાણો છો નિજ ધર્મનું બરોબર પાલન કરજો અને તમારે ત્યાં મહાન દેવ તુલ્ય એક પુત્રનો જન્મ થશે. અને જન્મની સાથે તેમના મુખેથી પ્રણવ મંત્રનો ઓમ નાદ સંભળાશે ત્યારે મારું વચન શુદ્ધ થયું. માનજો તેમ પુત્ર એક દેવી પુરુષ છે. અને નીચા ધર્મનો જગતમાં નેચો ફરક આવશે તેનો જન્મ ઘણા મનુષ્યનો ઉદ્ધાર કરશે તેમની તેમ જ તમારી જ્ઞાતિનો પણ ઉધાર કરશે. તેમજ આટલું બોલી શકે ત્યાંથી ગિરનાર જવાની તૈયારી કરે છે બંને પતિ પત્ની ગુરુના ચરણ જોયા આશીર્વાદ લે છે. શાંતિનાથ રવાના થાય છે હવે દિવસો ઉપર દિવસો જાય છે. મોળીબાઈ ભક્તોને કહે છે. મને સ્વપ્નમાં દેવી પુરુષના દર્શન થાય છે. ત્યારે આંબાજી કહે છે કે દેવી ગુરુજીના આશીર્વાદ ફળ્યા છે.
પુત્ર જન્મ
બરાબર રસાયણ માટે શુક્લપક્ષની બીજને શનિવારે શુભ ચોઘડીએ ભગવાન ભાસ્કર રાયના ઉદય સમયે સતી મુળીબાઈ ના કુખે પુત્રનો જન્મ થયો. જન્મની સાથે જ પુત્રના મુખેથી પ્રણવ ઓમ મંત્રનો રણકાર થયો ભક્તો અંબાજી પણ પુત્રના દર્શન ને આવે છે. ગુરુજીના શબ્દો બરાબર સત્ય થાય છે. કે જ્યારે બાળક જન્મે છે ત્યારે દરેક બાળકનો
રડવાનો અવાજ થાય છે. ત્યારે આ પુત્રના મુખે પ્રણવ મંત્રનો નાદ તેમના મુખારવિંદ ની શાંત મુદ્રા જોઈ કોઈ દેવી પુરુષે જન્મ લીધો હોય. એમ લાગે છે.આપણે ધન્ય ધન્ય થયા છે.
ફક્ત અંબાજી કહે દેવી આ પુત્ર આપના સમર્થ ગુરુજીના પ્રસાદી છે ગુરુ વચન કદી મિથ્યા થતા નથી. ગુરુજીના કહેવા પ્રમાણે પુત્રના ભક્તના લક્ષણ દેખાય છે. આપણે ત્યાં કોઈ પૂર્વના સંત અવતાર લીધો છે. બંને ઘણા જ ખુશી થાય છે. ભક્તો આંબાજી એ શ્રીફળ વધેરી અને સાકરલે ગામમાં વહેંચી ગામમાં પોતાના જન્મની થી આનંદ આનંદ થઈ રહ્યો છે. કે પરમાત્મા ભક્તોની વાહરે આવ્યા અને પુત્રના દર્શન કરવા ગામમાંથી નરનારીઓ ઉમટી પડ્યા છે. પુત્રના મુખમાં ફક્ત ઓમનો જ ઉચ્ચાર સાંભળી નરનારીઓ ખુશી અનુભવે છે. કે આપણા ગામની પણ બલિહારી છે. કે આપણા ગામમાં દેવ જેવા સંતપુરુષનો જન્મ થયો છે આ વાત ગામો ગામ પહોંચી ગઈ હવે બહારગામ થી પણ સંતો ભક્તો દર્શને આવવા લાગ્યા. કાયમ ભક્તો અંબાજીના ઘરમાં હોય. તેવું દ્રશ્ય થવા લાગ્યું દર્શન કરતાં જાય અને સુભ આશીર્વાદ પણ આપતા જાય. કે કોઈ દેવાંશી પુરુષે અવતાર લીધો છે. તેવી ભાવિક લોકો વાતો કરતા જાય આ પુત્રના દર્શન કરવાથી આપણા મનોભાવ પણ ભક્તિમય બની જાય છે. હવે ફક્ત આંબાજીએ પુત્રના નામકરણ માટે ગામમાંથી પુરોહિત ને બોલાવી નામ પૂછે છે. ત્યારે પુરોહિત મહારાજ તેમના જન્મ પ્રમાણે કુંડળી કરી તેમના લક્ષણ પરથી ભક્ત આ પુત્ર જન્મથી જ પ્રણવ મંત્રનો નાદ કરે છે. એટલે જન્મથી વૈરાગી જેવા ભાવ છે તેને જન્માક્ષર જોતા તેનું નામ વિરોહી રાખજો. આમ શુભ ચોઘડિયા જન્મ થયો છે. તે જોતા આ પુત્ર મહાન ભક્ત થશે કારણ કે જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે. ત્યારે તે રડે છે. શું એ પરમાત્માને કે હું અહીં તું વહાં આમ પોકારે છે ત્યારે આ બાળક તો જન્મથી સાથે જ ભગવાનને સાથે રાખીને જન્મ્યો છે. એટલે ઓમનો ઉચ્ચાર સાથે જન્મ લીધો છે. ઓમ એ પ્રણવ મંત્ર છે. ઓમ ભગવાન વિષ્ણુનું હૃદય છે. ઓમ ઓમ મહામંત્ર છે "ઓહમ સોનમ "ભેદ જાણવા તે આપણા જેવા સંસારીઓ નું ગજુ નહીં તેનું ભેદ તો મહાપુરુષ જ જાણે આવો આ પ્રણવ મંત્રનો પ્રતાપ છે. હવે બાળપણથી જ વિરામ વિરાજી માતા પિતાની છત્રછાયામાં ઉછળે છે. તેના માતા પિતાના સંસ્કાર હોય તેવા સંસ્કાર તેમના સંતાનોમાં પડે છે. ભક્ત વિરાજી સાત વર્ષની ઉંમરે વિદ્યાનો અભ્યાસ કરે છે. ત્યારે અત્યારની જેમ નિશાળ ન હતી પણ ગામમાં બ્રાહ્મણને ઘેર અક્ષર જ્ઞાન મેળવતા જોકે વિરાજી તો જન્મથી જ વિદ્યા સાથે લઈને અવતાર કર્યો હતો ગુરુ પ્રતાપે વિદ્યા જ્ઞાન ઘણું હતું વિરાજીને તો જ્ઞાન અને પ્રતિ બંને સાથે લઈને જ કે જન્મ થયો હતો હવે ફક્ત વિરાજી તેમના પિતાજીની સાથે કોડમાં કામકાજમાં પણ સહાયતા કરે છે માતા-પિતાને સાથે ભક્તિનો સત્સંગ સાંભળે છે. સંતપુરુષો પધારે તેની સેવા કરે છે. જય ઘરમાં અતિથિનો સત્કાર થતો હોય કાયમ ભજન કીર્તન સત્સંગ થતા હોય. સાધુ પુરુષોની સેવા થતી હોય તે ઘરમાં સંસ્કાર કહેવા દીધી ઊઠે છે. અને જેવા સંસ્કાર માટે બાળક ઉછળે છે. તેમાં પછી શું ખામી હોય પુત્રના લક્ષણ પરણા માંથી જ જાણી શકાય છે. ત્યારે વિરાજી તો જન્મથી જ સંત હતા. હવે વીરાજી કોડમાં કામકાજ કરે અને અગ્નિદેવનું ધ્યાન કરતાં કરતાં 12 વર્ષ પુરા કર્યા ત્યારે તેમનું આસન સિદ્ધ થયું. અને બરાબર 12 વર્ષે તેનો અગ્નિદેવ નો યોગ પૂરો થયો. ત્યારે અગ્નિદેવે દર્શન આપ્યા કે ભક્તરાજ તમારી ભક્તિ જોયું ઘણો પ્રસન્ન થયો છું. તમારી ઈચ્છા પૂરી થશે વરદાન માંગો ત્યારે વીરાજી હાથ જોડી દંડવત કરે છે. અને કહે છે કે હે દેવ અમારો ધંધો અગ્નિથી જ થાય છે. અમારે આખો દિવસ અગ્નિમાં જ કામ કરવું પડે છે. જેથી આપ અમારી અગ્નિથી રક્ષા કરજો અને દુઃખ પડે અમારી સહાયતા કરજો મારા ધર્મમાં અચલ રહેવું એટલું જ માગું છું. ત્યારે અગ્નિદેવ તથાસ્તુ કહી વરદાન આપ્યું અને ચેતવણી આપી કે ફક્ત તમારા ઉપર કસોટી આવશે કેમ કે હંમેશા ભક્તની કસોટી થાય છે. ધર્મના પારખા લેવા છે ત્યારે મને યાદ કરજો હું જરૂર તે સમયે સહાય કરીશ. એમ કહી ભગવાનની દેવું અંતર ધ્યાન થઈ ગયા. ભાઈઓ સર્વે દેવો ભક્તિને આધીન છે. ભગવાન ધર્મ એ જ મોટામાં મોટી ભક્તિ છે. ભલે બધું છૂટે પણ એક ધર્મ છોડવું નહીં અને ધર્મ છે. એ જ સત્ય છે. સત્ય ધર્મ હશે ત્યાં બધા દેવોનો વાસ છે. તેમ સંદેશ તેમાં સંદેશ રાખવો નહીં. આપણી જ્ઞાતિમાં કેટલાક મહાન સંત ભક્ત થયા છે. તે સંત ધર્મના નેજા હેઠળ આમોદરા ગામમાં ભક્ત મુળદાસ થયા છે તે પણ નિજાર ધર્મના નેજા હેઠળ બીજા ભક્તો આટકોટ ગામના ભક્ત ધનજી અને તેમના પત્ની રૂડીબાઈની કુકી મહાન ભક્ત સતી લોયણ થઈ ગયા તે પણ નેચર ધર્મના નેજા હેઠા હેઠળ બીજા એક ભક્ત ગોંડલ તાલુકાના ઝરખડી ગામના લક્ષ્મણ ભક્ત થઈ ગયા તેને નેચર ધર્મનો આશરો લીધો હતો. બીજા એક ભુખર ભક્ત થઈ ગયા તેમનો જન્મ સંવંત 1901 માં ધોળકા તાલુકાના ચડીસર ગામમાં થયો હતો. તેમના પિતાશ્રી કિશોરભાઈ અને માતૃશ્રી કંકુબેનની ગોખે જન્મ લઇ લુહાર જ્ઞાતિની શાન વધારી છે. ભાઈઓ આવા છાની ભક્તિ વાળા આપણે લુહાર જ્ઞાતિમાં ઘણા સંતો થઈ ગયા છે. ભાઈઓ આપણે આ લુહાર જ્ઞ ાતિ જન્મથી જ ભક્ત તરીકે ઓળખાય છે. આપણે આ જગદંબા અષ્ટભૂજા વાળી ભવાની જોગેશ્વરી નું ઉચ્ચ શરણું છે. કેમકે આ ભગવતીએ જ ઉત્પન્ન કર્યા છે. ત્યારથી જ આપણી આજીવિકા માટે જ્યારે ભઠ્ઠી નાખીશું તેની સાથે જ માં જગદંબાનું સ્થાપન કરીને પછી જ ચાલુ કરીશું. તેમનું કાયમનું સવાર સાંજ સુધી પ્રગટાવી માંના આશીર્વાદ મેળવીશું તે આપણી જ્ઞાતિની પહેલી ફરજ છે. માટે ભાઈઓ ધર્મચ્યો નહીં આપણે ભઠ્ઠી નાખીએ છીએ ત્યારે જે આપણે બેઠક છે તે પાછળ માનું તાપણ અમાનું સ્થાપન કર્યું છે. કારણ કે એમના ખોળામાં બેસે છે અને તે આપણું રક્ષણ કરે છે. હવે તો ઘણી જગ્યાએ આ ધર્મનો લોપ થતો જોવા મળે છે. ધર્મ કર્મ જાણતા નથી. તેથી દુઃખી થાય છે. પછી ભાગ્ય અને દોષ આપે છે. ભાઈઓ આપણું કર્તવ્ય દિલથી કરો અને ધર્મને ભૂલશો નહિ ધર્મનું આચરણ કરો.
વિરાજી ના લગ્ન
ભક્ત વિરાજી હવે યુવાનવયે પહોંચ્યા છે. તો ત્યારે સતી મુળી બાઈ આંબાજીને કહે છે. કે હવે વીરાજી માટે સંસ્કારી કન્યા ગોતો અને ગૃહસ્થાશ્રમ ધર્મમાં તેને ભક્તિ કરવા દો હવે લગ્ન માટે કોઈ સારા સંસ્કારી કન્યા ની શોધમાં હતા. કેમકે એક રથ ના બે પૈડા છે તમે એક પૈડે રથ ચાલતો નથી. તેમ આ ગૃહાશ્રમ રથના જે પૈડા જેવા છે માટે આપણા વિરાજની માટે આપણે કુળમાં શોભે તેવી સંસ્કારી અન્યની તપાસ કરીએ તપાસમાં ભગત આંબાજીને કાને વાત આવે છે કે આંબા ગામના લાંબા ગામના શામજી ભગત સાથે પરમાર રહેતા હતા લાંબા ગામ અગાઉના વખતમાં લાંબા બંદૂર લાંબા બંદર હતું. તે અત્યારે તો ઘણું પરિવર્તન થઈ ગયું છે.
ભગત આંબાજીએ બીજા સગા સંબંધીઓ દ્વારા વાત ચલાવે છે. કે તમારી પુત્રી મણીબાઈનું સગપણ કરવા વિચારતા હોય તો ફક્ત આંબા ના પુત્ર વીરાજી ગુણવાન અને સંત પુરુષ જેવા છે. બોખીરા માં જો આપનો વિચાર હોય. તો વાત ચલાવે માં મણીભાઈ પણ સંસ્કારી જીવતા પ્રભુ પારાયણ હતા. ત્યારે સમજી ભગતનો ભગત તો આંબાજી ભક્તની સુવાસ સારી રીતે જાણતા હતા. ત્યાં ભાઈઓ તમો જે માંગુ લઈને આવ્યા છો તે અમને મંજુર છે. મારે જોવા પણ આવું નથી. મને ભક્તિ વાળો ઘર મળ્યું છે માટે જાવ કરો કંકુના ત્યારે જે ભાઈઓએ વાત ચલાવી હતી તે ભાઈઓ બોખીરા આવી આંબાજી ભક્તોને વાત કરે છે. અને સગપણ મંજૂર કરી આવ્યા છે. ત્યારબાદ શુભ દિવસ લગ્ન તિથિ નક્કી કરી લગ્ન લેવાના ધામધૂમથી આંબા છીએ વીરાજીની જાનમાં ગામના સુખી તેમજ અન્ય ભાઈઓ જ્ઞાતિઓ વગેરે સાથે મળી જાન પ્રયાણ કરી. હવે લાંબા ગામમાં શામજી ભક્તે પણ પોતાની એક જ દીકરી હોવાથી બહુ જ હૃદયપૂર્વક ધ્યાનના સામૈયા કરી સારી રીતે પ્રેમથી ભોજન કરાવી પુરોહિતો ને સૂર્યદેવ અને અગ્નિ દેવની સાક્ષી એ મંગલ ભક્ત વિરાજી ના તથા મણી બાઈના લગ્નગ્રંથિથી જોડાયા છે. ત્યારે સર્વે વડીલોને બંનેએ પ્રણામ કરીશું આશીર્વાદ મેળવ્યા જાનને વળાવવાની તૈયારી ચાલી જાનપરની બોખીરા આવી વરઘોડિયા ના સમયે કરી ગુરુદેવને પ્રણામ કર્યા તેમજ વડીલોને પણ પ્રણામ કર્યા આશીર્વાદ મેળવ્યા હવે વિરાજી માથું શ્રી મુળીબાઈ ગામમાંથી સેવો વિરાજજીની ધર્મપત્તિને જોવા આવ્યા તેઓનું સ્વાગત કરે છે. અને મણીબાઈની મુખમુદ્રા જોઈ બોખીરા ગામની બહેનો પણ ખુબ ખુશી વ્યક્ત કરે છે. હવે મુળી બાઈ ને ઘરમાં વહુ આવતા ભક્તિ કરવામાં પણ ઘણું સારો સમય મળે છે. ઘરની જવાબદારી મણીભાઈ ને સોંપી બંને પતિ પત્ની પ્રભુ ભોજન અને સત્સંગમાં જ દિવસો વ્યક્ત કરે છે. બોખીરા ગામમાં અને તે પ્રદેશમાં મેર ભાઈઓને જ વસ્તી વધારે હતી. એટલે વિરાજીના પત્નીનું નામ મળ્યું હતું. પણ તેની મેળા દે કહીને જ બોલાવતા હતા ત્યારથી મણીના બદલે મીનલદે નાનામ પ્રખ્યાત થયું. વિરાજી અને મીનળદેવી માતા પિતાની સાથે બંનેનું દિલ ભક્તિમાં રંગાયું અને મીનલ દેને પણ માતા-પિતાના સંસ્કાર હતા. ભક્તિભાવમાં એટલે અહીં પણ ભક્તિ માં દિવસો નિર્મમન કરે છે. અને સાસુ સસરા અને સજનોની સેવા કરવા લાગે છે. તે સેવામાં મીનલ દેને અલૌકિક ઘણો આનંદ મળે છે. વિરાજી આજુબાજુના ગામના પણ સત્સંગ કરવા જતા હતા બાજુમાં ગામ છે. ત્યાં એક લુહાર ભક્તો રહે અને ત્યાં જઈ રાતે રોકાણો સત્સંગ કરે છે. વિરાજની ભક્તિ પણ ખીલી ઉઠી દરેક મનુષ્યને ધર્મનો ઉપદેશ આપતા પણ મનમાં એક જાતનું દુઃખ હતું કે જ્યાં સુધી ગુરુજીનો બોધ મળ્યો નથી. ત્યાં સુધી બધું નકામું છે. એટલે ગુરુને મેળવવાની તલાવેલી લાગે છે ત્યારે એક દિવસ ઘરે સત્સંગ ચાલે છે. ત્યાં વિરાજીએ ભક્ત આંબાજીને જણાવ્યું કે પિતાજી અમોને ગુરુ વિના આરામ કે જ્ઞાન અધુરા છે. માટે અમોને ગુરુ દક્ષા અપાવો બરોબર એ ચર્ચામાં ફરતા ફરતા ગુરુ શાંતિનાથ બોખીરા ભક્તથી ભક્તોની સંભાળ લેવા આપધારે છે.
વિરાજી ને ગુરુ દીક્ષા
ગુરુજી શાંતિનાથ પધાર્યા એટલે ચારે જણાએ ગુરુનું સ્વાગત કરી આસન આપી દંડવત પ્રણામ કર્યા તેમના ચરણ પખાડી લઈને આનંદ અનુભવે છે. ભક્ત વિરાજ અને મીનલ દેને શાંતિનાથ આશીર્વાદ આપે છે. કે તમારું જોડું સુખ શાંતિથી સાધુ સંત શ્રી સેવામાં જગતમાં નામના મેળવશે મારા તમોને આશીર્વાદ છે. ત્યારે ફક્ત અંબાજીએ ગુરુદેવના ચરણમાં પ્રસ્તાવ મૂક્યો કે દેવ વિરાજી અને મીનલ દેને આ દીક્ષા આપી ગુરુ મંત્ર આપો અને તે બંને પતિ પત્નીને ઘણી છ ગુરુ દીક્ષાની તાલાવેલી લાગે છે. ત્યારે શાંતિના થી અંબાજી ને જણાવ્યું કે ભગત વિરાજી અને મીનલ દેના ભાગમાં મહાન સમર્થ ગુરુ શોભાજીની દીક્ષા લખાયેલી છે. માટે શાંતિ રાખો હે ફક્ત હવે તમારા બંનેનો યોગ પૂરો થવામાં છે. અને હવે આ ગામનું પતન થવાનું છે. એવી ભવિષ્યવાણી કહી ભક્ત વિરાજી કહે છે. કે ભક્ત તમામ પ્રભુ ભક્તિમાં રહેજો હવે તમારા માતા પિતા નો યોગ પૂરો થયો છે. બંને સમાધિ લેશે માટે જરા પણ દુઃખી થશો નહીં. દરેક મનુષ્યને તેમનો યોગ પૂરો થતાં અને દિલ છોડી નવો યુગ શરૂ કરવો રહે છે. માટે તમો હિંમતથી નિર્માણ ભક્તિ તેમજ નીજાર ધર્મનો ને જો ફરકાવજો. આ ગામમાં ઝઘડા સાથે ઝઘડા થાશે અંદરો અંદર ગામનું પતન થશે માટે તમે અહીંથી તે વખતે ગિરનાર તરફ રવાના થજો આ બંને પતિ પત્ની સાથે ધર્મ ઉપર વિશ્વાસ રાખી સંચળ છો ત્યાં તમને સમર્થ ગુરુ શોભાજી મળશે. અને તેઓને તમોને ગુરુ મંત્ર દીક્ષા આપેલી ચાર ધર્મનો મહિમા સંભળાવશે. આ બંને પતિ પત્નીને ગિરનારમાં જ બાર ધામ અને દર્શન કરાવશે તેમ ગુરુ તમારો હાથ પકડશે તમારી આજીવિકા માટે પણ તમારી ફિકર કરવાની નથી. તે બાબત સાર્થક કરશો આવા મારા આશીર્વાદ છે. ગમે તેટલું સંકટ આવે છતાં પણ ધર્મ માર્ગમાં અચલ રહેજો આ પ્રમાણે ગુરુ શાંતિનાથે શીખ આપી ગિરનાર તરફ રવાના થયા. ત્યારે જણાએ ગુરુદેવના વિચરણ સ્પર્શ કરી આંસુ ભીની આંખે વિદાય આપી હવે ગુરુજીની ભવિષ્યવાણી પ્રમાણે ગામમાં પણ કુસંગ થવા લાગ્યો ત્યારે ફક્ત અંબાજી મોળી બાઈને કહે કે દેવી હવે આપણો યોગ પૂરો થયો છે. માટે આપણે વિચારવું જોઈએ બંનેએ સમાધિસ્થ થયા પ્રભુ ભજન કરી ગામના માણસોની ક્ષમા માંગે બંને ગુરુચરણમાં સમાધિષ્ઠ થયા. હવે વિરાજે માતૃ તથા પિતૃનું શ્રાદ્ધ કરી તેમની ક્રિયા કરી ગામના માણસોને પ્રણામ કરી સત્યમ મીનળદે સાથે ગામમાંથી રવાના થયા. ત્યારે ફક્ત આંબાજીના એક જૂના ચાર ગીત ભક્તો જોતો કરીને મેર હતો તે બંને પતિ પત્નીને વળાવવા આવે છે આજ સુધી સાથે રહી આપણે ભજન કીર્તન કરી ખૂબ લાભ લીધો છે. હવે આ ગામના કુસંગ ના બીજ રોપાયા છે. જરૂર પતન થાશે તેમ જણાય છે. માટે તમો મને ક્યારેક દર્શન આપવા આવજો એટલું માગું છું. એમ કહી જોતા મેરની આંખમાં આંસુ આવી ગયા છે. ત્યારે વિરાજી કહે છે. કે મુરબ્બી જરૂર એક વખત આપને મળવા આવશું એવું વચન આપે છે. અને ત્યાંથી રવાના થાય છે ફક્ત વીરાજી અને મીનળ ગિરનારની વાત પકડે છે. આ બાજુ બોખીરા ગામમાંથી કુસુમને લઈને માણસો બીજે રહેવા જતા રહ્યા અને બોખીરા નું પતન થયું આજે જે બોખીરા ગામ છે. તે નવું વસે છે જુના બોખીરા ગામના જુના અવશેષો હાલમાં મળી આવે છે.
વિરાજી ને ગુરુ મિલન
ભક્ત વિરાજી અને સતી મેહુલ દેવ ઉપર શ્રદ્ધા રાખી ગિરનાર તરફ આવે છે અડધા પર ફરતા ફરતા તે જે ગામો રસ્તામાં આવે છે ત્યાં રાતવાસો રહે છે અને સત્સંગ ભજન કરતા કરતા બંને પતિ પત્નીની દંડવત પ્રણામ કરે છે તે ગિરનારમાં ચોરાસી સિધ્ધો નું બેસણું છે ભગવાન શંકર સાક્ષાત બિરાજે છે મા ભગવતી અંબાજી ઉપર બિરાજમાન છે ગુરુદત્તના ગુરુદત્ત ભગવાન નો પણ જ્યાં વાસ અને ચરણ પાદુકા હોય છે ભગવાન દામોદર છે ત્યાં સાક્ષાત બિરાજે છે એવા અનેક દેવી-દેવતાઓના જેવા વાસ રહે છે તેવા ગિરનારના દર્શન કરી બંને પતિ પત્ની હર્ષના આંસુ આવે છે ગિરનાર નજીક આવતા દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરાના દર્શન કરે છે ત્યાંથી ભગવાન ભોળાનાથ ધોળેશ્વર મહાદેવ ના દર્શન કરે છે અને વિનંતી કરે છે કે હે દેવ અમારે રક્ષા કરજો અને હવે ગિરનાર ઉપર પરિક્રમા ચાલુ કરી તે દરેક સ્થળે દેવદર્શન સાધુ સંતોના આશ્રમો દરેક તીર્થના દર્શન કરતા પરિક્રમા ચાલુ કરી તેમાં સંતનો સમાગમ થાય છે એવી એક પરિક્રમા પૂરી કરી રાત પડે ત્યાં સાધુ સંતોના સમાગમમાં ભજન કીર્તન કરે છે મહાપુરુષોના ચરણો ધર્મેન્દ્રના લેતા લેતા બીજી પરિક્રમા ચાલુ કરી છતાં હજુ સુધી ગુરુજી મળ્યા નહીં અને તેની ચિંતા કરતાં કરતાં ગુરુ શાંતિનાથ ના વચન ઉપર શ્રદ્ધા રાખી ત્રીજી પરિક્રમા ચાલુ કરી છતાં પણ ગુરુજીના દર્શન થયા નથી તેમનું બંનેનું અંતર વિલાપ કરે છે કેમકે ગુરુ દર્શન આપતા નથી શું આપણી ભક્તિમાં કંઈ ખામી હશે આ મલકનું નામ જપતા જપતા ચોથી પરિક્રમા કરે છે ત્યાં જંગલમાં કેબી અવાજ સંભળાય છે કે હે ભક્તો તમે માર્ગ ભૂલ્યા છો આમ ચારે બાજુએ છે પણ દેખાતું નથી પણ ગુરુ શાંતિનાથનું વચન યાદ આવે છે જરૂર ગુરુ મળ્યા મળવા જ જોઈએ તેવા તેમાં બીજો કેવી અવાજ થયો કે બંને નરનારીને ગુરુદેવ શોભાજીના દર્શન થયા ત્યારે પાગલની માફક દોડી જ ગુરુના ચરણોમાં પડી બંને પતિ પત્ની અટવા લાગ્યા હે દેવ અમારો હાથ ચાલો અમે ભૂલા પડેલ માનવીઓ છીએ એમ પોકાર કરી ગુરુની ચણારવિંદ લઇ માથે ચડાવી આંસુઓનો અભિષેક કર્યો અને હર્ષના આંસુથી ગુરુચરણ ભીંજવી નાખ્યા અને તેઓ અમો ઘણા દિવસથી આપણી પ્રતિક્ષા કરીએ છીએ અમારા સોનાના સૂરજનો ઉદય થયો છે તમારા સૌભાગ્ય માન્ય છે આપના દર્શનથી અમારો થાક પણ જતો રહ્યો છે ત્યારે બંને ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. અમે બંને પતિ પત્નીને તેમના આસને જે નરહરગઢ ના નામથી તે જાણીતા છે તે ગુફા લઈ ગયા અને તેમના આસન ઉપર બેસાડી અને તૃષા છુપાવવા પાણી આપી ભોજન માટે આપે છે બંને પતિ-પત્ની તૃષા છુપાવી કન્વર્ટ નો પ્રસાદ આરોગી ગુરુના ચરણમાં બેસીએ ત્યારે ગુરુ શોભાજી બંનેને નિજ ધર્મનો ઉપદેશ આપે છે. ફક્ત વીરા છે ગુરુદેવની પાસે ચારધામની યાત્રા કરવા વિચારે છે તેવો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ગુરુદેવ કહે કે ફક્ત ચારધામ અને ગુરુના ચરણોમાં છે જરા આંખો બંધ કરી અલખ નિધન લગાવો ત્યારે બંને પતિ પત્ની ગુરુના ચરણમાં આંખો બંધ કરી અલખની ધૂન માં એવા રક્ત બની જાય ગયા કે પોતે ક્યાં છે તે પણ પાન ભૂલી ગયા અને ચારો ધામના દર્શન કર્યા છે અને 68 તીરથના પણ તેની ધૂનની સમાધિમાં દર્શન કરે છે અને ગુરુદેવના પ્રતાપે ભક્તો વિરાજી અને સત્ય જાગૃત થાય છે અને ગુરુના ચરણમાં પડે છે હે ગુરુદેવ આ બધો આપનો પ્રતાપ છે અને હર્ષના આવી ગયા છે. આમાં ઘણા દિવસ ગુરુની છત્રછાયામાં વ્યતિક કરે છે ગુરુદેવ ચામડી કૃતાર્થ થયા અને વીરાજી કહે છે અમે તો સંસાર જીવ છે હવે અમને આજ્ઞા આપો તો આપવો હોય ત્યાં રહી આજે વીકા કરી સંધિ સાધુઓની સેવા કરીએ ત્યારે ગુરુ-સભાજી કહે છે કે ભલે મારી સાથે ચાલો તેમને ત્યાંથી ભોયરામાં ચાલતા ચાલતા ગિરનારની છાયામાં મજેવડી ગામ છે ત્યાં તે ગુફાના દ્વારમાંથી નીકળી બંને પતિ પત્ની ત્યાં સ્થિર થવાનો આદેશ આપે છે અને કહે છે કે હવે તમો અહીં તમારો ગ્રહસ્થાશ્રમ ધર્મ અપનાવો અને સંત સાધુ પુરુષોની સેવા કરજો રાત દિવસ પ્રભુ ભજન કરજો અને મારા ઉપદેશ પ્રમાણે લીઝાર ધર્મનો નેજો ફરકાવો તમને અલખ નોંધણી તેમાં સહાય કરશે આ મારું વચન છે ગુરુ-શોભાજીનો સાક્ષાત ભગવાન શંકરના અવતાર હતા આ બધું જાણતા હતા એટલે તેને આજીવિકા માટે સાધન સરંજા મને રહેવા માટે યોગબળથી સગવડ કરી આપી ગુરુજીના આશીર્વાદ આપી ગુરુજી જવાની તૈયારી કરે છે ત્યારે ફક્ત વિરાજે કહે છે કે હે દેવ હર વખત અમારી ખબર કાઢતા રહેજો અત્યારે આશા ધર્મના મને થોડી તકલીફ તો પડશે આપના પ્રતાપે સર્વે પાર કરીશું ત્યારે ગુરુદેવ વિચાર કરે છે બંને નાનારે સુપાત્ર છે અને આ નવા સવા ગામમાં સ્થિર થવા માટેની મુશ્કેલી ન પડે તેમાં વિચારી ગુરુદેવ વિરાજીને એક મુકો રુદ્રાક્ષનો પારો આપે છે કે ફક્ત આ પારો તમ પૂજામાં રાખજો અને સવાર સાંજ સુધી પ્રગટાવે તેની પૂજા કરી તમારા ગળામાં રાખજો જેથી તમને કોઈ જાતની અરજણ આવે નહીં. આમ કહે આશીર્વાદ આપી બંનેના નારી ગુરુ જેના ચરણોમાં પડી ગુરુજીને ભીની આંખે વિદાય આપે છે હવે ફક્ત વીરા જેવી કે માટે લુહારિકા માટે કોડ ચાલુ કરે છે આ ભગવતી જગદંબ મારી સ્થાપના કરી શ્રીફળ વધારે છે અને ભઠ્ઠીમાં અગ્નિદેવનું સ્મરણ કરી અગ્નિ પ્રગટાવે છે અને કામકાજ ચાલુ કરે છે હવે ભઠ્ઠીમાંથી કામરૂપી પૂરું કરી રાખ સાફ કરે છે ત્યારથી સોનુ નીકળે છે વિરાજ એકદમ ખુશીથી બોલ્યા કે મારા ગુરુદેવ આ બધો તમારો ચમત્કાર છે આપનો જ પ્રતાપ છે જય ગુરુદેવ રુદ્રાક્ષનો પારો આપ્યો તે આજ સુધી માટે જ આપ્યો છે હે ગુરુદેવ આપનો અમારા ઉપર ઉપકારનો બદલો મારા જેવો એક રંગ જીવશું આપી શકશે. ફક્ત તમારી સેવા ભક્તિથી મીનલ દેને ઘરમાંથી બોલાવે છે એને કહે છે કે એ દેવી આપણા ગુરુદેવનો પ્રતાપ તો જુઓ એમ કહી સોનુ બતાવે છે કે આપણી આ ભઠ્ઠીમાંથી જે રાખ નીકળે છે તેમાંથી નીકળ્યું છે આપણા ઉપર દેવના ચાર આજ છે એમ કહી આંખમાંથી અર્ચના આંસુ આવી જાય છે ભક્ત વિરાજી ને હવે આશરા ધર્મમાં કોઈ જાતને અડચણ પડતી નથી જ્યારથી સોનુ નીકળવા લાગ્યું ત્યારથી દરરોજ સાધુ સંતોને ભોજન કરાવે તથા કીર્તન ભગવત પારાયણ રામાયણ વગેરે ધર્મગ્રંથો ઉપદેશ કરી પ્રચાર પ્રસાદ વહેચે છે હવે તો વિરાજ ને ત્યાં ગામમાંથી પણ નરનારીઓ તથા કેતન સાંભળવા આવે છે અને આનંદ મેળવે છે આપણા ગામના વીરા છે ત્યારથી પધાર્યા છે ત્યાંથી આપણા ગામમાં સંત સાધુઓ પણ ઘણા આવે છે તેથી આપણું ગામ પણ પવિત્ર થાય છે અને વાતો કરે છે કે આ લુહાર કોઈ સંત પુરુષના આત્મા છે આપણને પણ સમાગમનો લાભ મળે છે તે આપણા ગામના પણ અહોભાગ્ય છે આમ ગામ લોકો ખુશી અનુભવે છે અહીં વિરાજીને ઘરે તો ગંગા નો પ્રવાહ ચાલુ છે દરરોજ નવા નવા સાધુ ના દર્શન થાય છે ફક્ત સવાર સાંજ સાધુ ભક્તોને ભોજન જમાડે અને જ્ઞાનગંગા નો પ્રવાસ આવે કે મજેવડી ગામમાં લુહાર ભક્તોનું ઝાડ ધર્મનો નેજો ફરક્યો છે દૂર દૂરથી સંતો ભક્તો મજેવડી ફક્ત વીરાજી પાસે સત્સંગ માટે આવે છે ભક્ત દરેક સાધુ સંતોનો આગળ ભાવેશ સરકાર કરે ભોજન કરાવે અને સત્સંગ કરી ભક્તિનો મહિમા સમજાવે ભાઈઓ આ મનુષ્ય દે આપણને ક્યારે મળ્યો છે ક્યારે આપણે પૂર્વ જન્મમાં સારા કાર્ય કર્યા હશે ત્યારે જ મનુષ્ય દેહમાં આપણને જન્મ મળે છે મનુષ્ય જન્મ જેવો કોઈ જન્મ સફળ નથી પશુ પક્ષી જાનવર વગેરે જન્મયોની ના ઘરમાંથી મળેલ છે તેમાં ભક્તિ કે કોઈ 17 માં થતું નથી. દેવલોક પર મનુષ્યના અવતારમાં જ થયા છે માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે તેને સાર્થક કરીએ અને બીજો આવતો જન્મ સુધારો કોઈ પણ યોની માં મોક્ષ મળતો નથી ફક્ત એક જ મનુષ્ય ઉતારા જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે પણ ક્યારે આપણી સાથે સમર્થ ગુરુ હોય અને મુક્તિ નું માર્ગ બતાવે ત્યારે જ આ બધું શક્ય બને છે જો ગુરુ વગર આપણો દેશ પશુ સમાન છે એવું સમજાવતા કહે છ
"ગુરુ સમ દાતા નહિ મેરે ભાઈ જેને મુક્તિ પથ દિયો બતાય દશાવતાર ગુરુ કા ચેલા કહે કબીર ગુરુ આપ અકેલા "
માટે સંત સમાગમ એ ઉત્તમ જીવન જીવવાનું અનુભવ કરાવે છે.
આ અમુલખ મનખો મળ્યો જીવન માં.
કરી લે સત્ય ની શોધ જીવનમાં
ધારી લે એકાવન ગુરુની ફોજ જીવનમાં.
કરીલે સાચા સરભંગી ગુરુની ખોજ જીવનમાં.
મને અસર ગુરુ શોભાજી જીવનમાં.
સંત હૃદય સરિતા સમ
સંતના હૃદય હંમેશા દયાળ હોય છે માટે સંતના ચરણમાં રહી તેમની સેવા કરશો જરૂર એક દિવસ સંતના આશીર્વાદ આપણા ઉપર ઉતરશે આપણું હૃદય એવું બનાવું કે ગુરુના એક એક વચન આપનાર હૃદયમાં ચોંટી જાય અને પથ્થર હૃદય પણ પીગળી જાય. સદગુરુના પવિત્ર ઉપદેશ પામવાનું ઉપદેશથી જરા પણ અસર થતી નથી. પછી પથ્થર ઉપર પાણી નાખો તોય અંદર કોરો ને રહે માટે ભાઈઓ અલખના ધણીને ઓળખતા હોય તો સદગુરુ સેવો સંત સાધુ મહાત્માના ચરણમાં જઈ આશરા નો ધર્મ પાળીએ આંગણે અતિથી આવે તેને પુરા પ્રેમથી સત્કારો દરેક મનુષ્યમાં ઈશ્વરનો વાસ હોય છે. માટે આંગણે આવેલા અને પ્રેમથી આદરથી એનું સત્કાર કરી અતિથિ દેવો ભવનું પાલન કરી પ્રેમથી આવકારીએ.
ભક્ત વિરાજી આમ સત્સંગ ભજનમાં દિવસો નિર્ગમન કરે છે. ગુરુદેવ શોભાજી પણ હર પડે સારા સંભાળ માટે વિરાજી ને દ્વાર આવી જાય છે. હવે વિરાજી તો મહાન ભક્ત થઈ ગયા છે. ગામો ગામ ખ્યાતિ થઈ ગઈ છે. સાધુ સંતોની ભીડ થતી જાય છે. આ બધો પ્રતાપ ગુરુદેવ શોભના આશીર્વાદનો છે. એક વખત ગુરુ શોભાજી ફરતા ફરતા મજેવડી આવે છે. ત્યાં શું જોવે છે વિરાજી ની કોડમાં ભઠ્ઠી ચાલુ છે. એ ધુમાડામાં વિરાજી દેખાતા નથી. લાકડાના કોલસા થયા છે. તેમાંથી તણખા એટલા ફરી વળ્યા છે કે વિરાજી ભઠ્ઠીનું કામ કરે છે તે પણ તે દેખાતા નથી. અને વિરાજી એના કામ માં એટલા મશગુલ છે કે ગુરુજી પધારે છે તે તેને પણ એનો ખ્યાલ રહેતો નથી. અને વિરાજી ની અગ્નિદેવ રક્ષા તો કરે જ છે. પહેલેથી જ તે ગુરુ શોભાજી જાણતા હતા. છતાં પણ અલખનો નાદ કરી બોલ્યા કે હે ભક્ત "તમોએ કરેલી સેવા અને બની ગયા દેવા" આજથી તમારું નામ તણખી દેવાની તમોને ઉપમા આપું છું કારણ કે સાક્ષાત અગ્નિ દેવ તમારી રક્ષા કરે છે. અને હું નજરે જોઉં છું માટે તમારું નામ આજથી" દેવતણખીજી "એવું નામ ધારણ કરાવું છું આ નામ અચલ રહેગા જુગો જુગો અમર રહેશે અચલ રહેશે દેવતણખી જેવું અતુલ્ય નામ આપીને વિરાજી ને બદલે દેવતણખી ના નામે પ્રસિદ્ધ કરે છે. થોડા સમયમાં ભક્તો અને સંતો ને જાણ થઈ કે શોભાજી ગુરુએ વિરાજી નામ બદલીને દેવતુલ્ય નામ આપી દીધા છે. તો જરૂર દેવતુલ્ય હોવા જોઈએ. એટલે સંતો ભક્તો સાધુ પુરુષોની મેળો થવા લાગ્યા. જેમ જેમ આવવા લાગ્યા. તેમ તેમ આજીવિકામાં પણ એવું લાગ્યું કારણકે ભઠ્ઠી ચાલે તો જ સોનુ નીકળે હવે માણસો દર્શને આવે સંત મેળો ભરાય તેમાં કામ કેમ થાય. ભક્તોને ગુરુ શોભાજી પર વિશ્વાસ છે કે મારા દેવ જેવા ગુરુ છે. શા માટે મારે ફિકર કરવી ફિકર કરવા વાળો સમર્થ દેવ ત્યારે ગિરનારમાં ગુરુ શોભાજી જાણી ગયા કે શિષ્ય જરા ખેત અનુભવે છે. તે જાણી શોભાજી મજેવડી આવવા રવાના થાય છે.
ગુરુ શોભાજી ની ઓળખ
ગુરુ શોભાજી સાક્ષાત ભગવાન શંકરનો અવતાર .ગિરનારમાં કાયમને માટે ભગવાન શંકરનો વાસ રહે છે .તેનું ગિરનાર મહોદયમાં વૃતાંત પામેલ છે. ભગવાન શંકર અનેક સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે. જો એમને ખરા હૃદયથી ભક્તિ કરે તો ભગવાન શંકરના આશિષ હંમેશા પ્રાપ્ત થાય છે. દેવોના કાર્ય માટે જે સમુદ્રમંંથાન કરતા તે હળાહળ ઝેર નીકળ્યું તે દેવોના કાર્ય માટે પોતે પી ગયા. અને ત્યાંથી તે ભગવાન શંકરનું નામ નીલકંઠ ભગવાન પડી ગયું. આવા દયાળુ છે. આપણા શંકર ભગવાન હવે અહીં મજેવડીમાં ભક્ત દેવતણખી અને મીનલદે સંત પુરુષોની સેવા અતિથિ સત્કાર સત્સંગ ભજનમાં લીન છે. મીનલ દે એ પતિ પારાયણ સ્ત્રી હતા. તેમનું સતી ધર્મ બરાબર પાળતા હતા. પતિને પરમેશ્વર તુલ્ય માનતા તેમની સેવા કાર્યમાં હરઘડી આનંદ અનુભવતા મુખમાં પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે ગામમાં સતી તરીકે પ્રખ્યાત થયા છે. કે એક જ ઘરમાં બંને ધર્મ પારાયણ છે. તેમના ગામના નરનારી પણ વખાણ કરે છે. મીણલદે ને ફક્ત એક જ ચિંતા થયા કરે છ. કે આ ગૃહસ્થ ધર્મ માં જો એક બાળક હોય તો ગૃહ આશ્રમ દીપી ઊઠે આવી તેમના હૃદયમાં ઊંડી વેદના થયા કરતી પણ દેવતણખી ને જરા પણ ચિંતા બતાવવા ના દેતા. છતાં પણ દેવતણખી દેવપુરુષ છે.મીનળદેવીને કહે છે. આજકાલ તમે કંઈક ચિંતામાં છો.મીનળદે ને કહે છે. કે આજકાલ તમે કઈ ચિંતામાં છો તેમ તમારા મુખારવિંદ ઉપરથી જાણી શકાય છે. દેવી ચિંતા કરવી નકામી છે. દરેક બાબત અલખના ધણીના હાથમાં છે. ત્યારે મીનલ દે કહે છે કે આપને ગૃહાશ્રમમાં જો એક બાળક હોય તો ઘણું છે. એવી દિલમાં જરા ઊંડેથી ચિંતા થયા કરે છે. દેવી ગુરુદેવ ઉપર પૂરો ભરોસો રાખો તેવો સમર્થ જે જરૂર તેના આશીર્વાદ મળશે. માટે ચિંતા છોડી પ્રભુ ભક્તિમાં દિલને જોડો હવે આ ચર્ચા ગિરનારમાં ગુરુ શોભાજી ના જાણમાં આવે છે. મારા શિષ્ય ના મનમાં સંતાનની ભાવના થઈ છે. એટલે ગુરુદેવ ગિરનાર થી મજેવડી આવે છે. સંત દેવતણખી અને સતી મીનળદે ગુરુજીને દંડવત કરી ચરણામૃત લઈને આસન આપે છે. બંને પતિ પત્ની ગુરુદેવને ભોજન કરાવી આસન ઉપર બેસાડે છે. ત્યાં શોભાજી ને કહે છે. કે બેન તમારા દિલમાં કંઈક ચિંતા જેવું લાગે છે. માટે મને જણાવો ત્યારે મિનલ દે કહે છે કે એ દેવ આપતો સમર્થ પુરુષો તમારાથી શું અજાણ્યું હોય. છતાં તો જાણો છો અમે ગ્રહસ્થી ધર્મ પાળીએ છીએ વળી આપના જેવા સમર્થ ગુરુ મળ્યા છે. પછી અમોને ચિંતા શાની હોય ત્યારે શોભાજી મીનલ દે ને કહે છે. તમારા મનમાં જે બાબતનું દુઃખ છે. તે હું જાણું છું. તમારા અંતર નો નાદ મને અહીં લઈ આવે છે. માટે જે ઈચ્છા હોય તે વિના સંકોચે જણાવો. ત્યારે વિનંતી કરી કહે છે કે દેવ ફક્ત એક શેર માટેની ખોટ મને સતાવે છે. બાકી આપના આશીર્વાદથી અમોને બીજું કંઈ દુઃખ નથી.ત્યારે શોભાજી ને આશીર્વાદ આપ્યા અને બોલ્યા કે દીકરી તમારા કુખે એક પુત્રી યોગમાયા ના રૂપે અવતાર લેશે અને તમારા નામને ઉજવણ કરશે. તેમનું નામ યુગે યુગે અમારે રહેશે. મારો એવો આશીર્વાદ છે. હવે શોભાજી આશીર્વાદ આપી ગિરનારમાં તેમના નરોહર ગઢ માં જાય છે. એમ બંને પતિ પત્ની ગુરુ ઉપર પૂર્વ વિશ્વાસે પોતાના સેવાના કાર્યમાં રથ રહે છે. નિશ્ચિત સમયે મિનલ દેની કોખે પુત્રી નો જન્મ થાય છે. બરોબર અષાઢ માસની શુકલ પક્ષની બીજને શનિવાર એટલે સવારના ભાસ્કર રાયના કિરણો પૃથ્વી ઉપર પધરામણી કરે છે.તેવા શુભ ચોઘડિયા જન્મ થાય છે. જોગમાયા ના અવતાર સ્વ મુખેથી પ્રણવ મંત્રનો રણકાર થયો. જન્મતા વેત લીલા કરવા લાગ્યા. ઘડીના ઘડીમાં નાના દેખાય તો ઘડીમાં મોટા દેખાય મીનલ દે સંત દેવતણખી જી ને સમાચાર મોકલે છે.કે પુત્રીની લીલા તો ગુરુદેવના બોલ પ્રમાણે જોગમાયા જણાવે છે. દેવતણખી જી આવીને લીરલ બાઈ સામું જોઈએ છે. તો લીરલબાઈ હસે છે.અને ઓમ ના નાદ મુખમાંથી નીકળે છે. ગુરુજીના વચન પ્રમાણે પુત્રી કોઈ મહાન જોગમાયા દેખાય છે. બંને જણ હાથ જોડી નમન કરતા હર્ષ ની અનુભૂતિ થાય છે.
જગત ઉદ્ધારણ કરવા જોગમાયા આપના દ્વારા પધાર્યા છે ધન્ય ધન્ય બંને પતિ પત્ની ધન્યતા અનુભવે છે ગામમાંથી પુત્રીના દર્શન કરવા માટે માણસો ઉમટી પડે છે અને જેમ જેમ વાત જાહેર થાય છે તેમ તેમ માણસોની ભીડ થાય છે નાના બાળકના મુક્તિ ઓમ નો નાથ સાંભળી દરેક માનવી હર્ષ અનુભવે છે હવે દેવતણખીજી પુરોહિત ને બોલાવે નામકરણ માટે જણાવે છે ત્યારે પુરોહિત કહે છે કે હે ભક્તરાજ આ પુત્રી જન્મની સાથે જ લીલા કરવા કરે છે માટે ઓમનો નાદ કરે છે માટે તેનું નામ લીરલ ને રાખજો. હવે પુત્રીનું નામ લીરલ રાખ્યું છે અને નરનારીઓ દર્શને આવે છે ફૂલની વૃષ્ટિ કરે છે. તેના દર્શનથી હૃદયના ભાવ પણ બદલાય છે તેમનું મુખડું મુખેથી ઓમનો ઉચ્ચાર સાંભળી ભક્તો આનંદ અનુભવે છે સાધુ સંતોની પણ ભીડ થાય છે હવે તો બહારગામ થી પણ દર્શન કરવા હજારો નરનારીઓ મજેવડી આવે છે દર્શનથી કૃતાર્થ થાય છે.મજેવડી તો યાત્રાનું ધામ બની ગયું છે કાયમ સત્સંગ ભજન કીર્તન ની લહેરો જામે છે. હવે સંત શોભાજી પણ મજેવડી આવે છે. પુત્રીને જોઈ ખુશી અનુભવે છે. સંત દેવતણખી અને મિનલ દે ગુરુના ચરણ પખાલી ચરણામૃત લઈ ખૂબ સુખમય આનંદ અનુભવે છે.
લીરલ બાઈ ને ગુરુ દીક્ષા
હવે હે દેવ લીરલ દેને આપ કંઠી બાંધી આપો. હિરલ ના ગુરુ આવે છે. એમના ગુરુ પણ સમર્થ છે? તે સંત વાસુકી તમને દીક્ષા આપશે. એમ વાતો કરે છે. ત્યાં ગુરુ લીંબડીડયા ના ભક્તને ઘેર પધરામણી કરે છે.અને સંત શોભાજી તથા દેવતણખી જી આવકાર આપે છે. નથી સૌ સાથે મળી ચર્ચા કરે છે. લીરલ ને આવી સંત લીંબડીયા ના ચરણ સ્પર્શ કરાવે છે.ત્યારે ગુરુ શોભાજી જે બોલ્યા હે નાથ માઈલોનાથ તમો વાસુકી સંત લીંબડીયા છો. આ લીરલ ને દીક્ષા આપો અને એ તમારી શિષ્ય છે. ત્યારે સંત લીંબડીયા કહે છે. કે તમો સંત તો મોટા સંત છો. તમો દીક્ષા આપો. અને ઉપદેશ કરો ત્યારે શોભાજી કહે છે. કે તમે મારાથી પણ મોટા છો. એ હર્ષ વરસ વાતો કરે છે. છેવટે સંત શોભાજી ની વિનંતીથી લીરલ ના માથા ઉપર હાથ મૂકે છે.અને ગુરુ મહામંત્ર આપે છે. મંત્રનું રહસ્ય લીરલ એ સમજી ગયા. અને વધુ ઓમ નો નાદ કરવા લાગ્યા. હવે ગુરૂ શોભાજી કહે છે કે લીલર દેવી તમને ગુરુનાથ મળ્યા છે. તમારો જન્મનો ઉદ્ધાર થઈ ગયો છે. એમ આ આશીર્વાદ વચન કહી ગુરુ શોભાજી અને સંત લોબડીયા રવાના થાય છે.
વાસુકી લોમ્બડિયા કહેવાણા...
સંત લોમ્બડિયા નું ગિરનારમાં ગેબી નાથ નું નિવાસસ્થાન હતું નાથ માઈલ નાથ નો નિવાસ હતો. એક દિવસ લોમ્બડિયા વહેલી સવારે સ્નાન માટે નદી પર જાય છે. ત્યાં તેમની નજર એક સર્પ ના બચ્ચા પર નજર જાય છે. અને સર્પનો કણો નદીમાં તણાતો હતો. એ જોઈ સંતને હૃદયમાં દયા આવી અરે આ સર્પનો કણો બહાર નીકળવા માટે કેટલો પછડાય છ. કેમ કે "સંત હૃદય સદા ઉપકારી" તેમ વિચાર કરી સર્પના કણા ને હાથે ઉપાડી બહાર કાઢી કમન્ડળ માં મૂકી દે છે. સ્નાન કરી લોબડીયા સંત તેમના આસન ઉપર આવે છે. અને કણા ને કમંડળ માંથી કાઢી દૂધ પાઈ છે. આમને આમ ઘણા દિવસો થાય છે. હવે તે કણો હતો તે મોટો લોબડિયા નો સંગાથી થઈ ગયો છે. સંત લોબડીયા લઈ જાય ત્યાં ડોકમાં નાખીને જ ફરે છે.ઘડીવાર અલગ કરતા નથી. ભગવાન શંકર જેમ ગળામાં સર્પ રાખે છે. તેમ લોબડીયા પણ ગળામાં રાખીને ફરે છે. આ નાગર જોઈને કોઈને ઈજા પણ કરતો નથી. સંતના સહવાસ માટે વાસુકી પણ સંત જેવો જ સંત થઈ ગયો છે. તનો સ્વભાવ બદલાઈ ગયો છે. પણ આ બધો સંત પુરુષો ના પ્રતાપ ના કારણે એક જેરી જીવ પણ એનો સ્વભાવ ભૂલી શકે છે.
લીરલ બાઈ પ્રાગટ્ય
લીરલ બાઈ યોગમાયા નો અવતાર છે. અને ઓમ નું રટન મુખમાં છે. જન્મથી જ આ વાતો વાયુ વેગે દેશ પરદેશ પહોંચી ગઈ છે. બુંદીકોટ ના રાજા જેમલ રાઠોડના પુત્રી લીલમ બાઈને જાણ થઈ. તે પણ સંત ભક્ત હતા. તેમને તેના પિતાશ્રીને પ્રસ્તાવ મૂક્યો કે મારે સોરઠ દેશમાં મજેવડી કરી ગામ છે. ત્યાં લુહાર ભક્ત દેવતણખી ને ત્યાં યોગમાયા એ તેમની પુત્રી રૂપે અવતાર લીધો છે. અને તે જન્મથી જ મુખમાં ઓહમ નું રટણ કરે છે. માટે મારે દ્વારકા યાત્રા કરવા જાવું છે. તો મજેવડી એ જોગમાયા ના દર્શન કરી દ્વારકા યાત્રાએ જઈશ. માટે મને રથ આપો. રાજા જેમલ તેની પુત્રીને જાણતા જતા કે ભક્ત હૃદય છે. માટે ભલે કુંવરી તમો સાથે જોઈતો સર સામાન તથા સાત આઠ માણસો લઈ યાત્રા કરી આવો. હવે પિતાજીની રજા લઈ તે જોઈતી સગવડ સાથે લઈ સાથમાં માણસો લઈ યાત્રા ભૂમિ તરફ નીકળી ગયા. ચાલતા ચાલતા ઘણા દિવસે લીલમ નો યાત્રા સંઘ મજેવડી આવે છે. ઘર પૂછતા ભક્ત શ્રી દેવતણખી ના ઘરે આવે છે. એટલે સંત દેવતણખીજી અને મિનલ દે લીલમબાઈનું પ્રેમથી સ્વાગત કરે છે. સંઘના માણસોને દરેક સગવડ કરી આસને બેઠા ત્યારે લીલમ કહે છે. કે મને યોગમાયા લીરલ ના બાઈ ન દર્શન કરાવો. ત્યારે આ લીલમ બાઈને જ્યાં લીરલ પારણામાં પોઢીયા હતા. ત્યાં લઈ આવે છે. એટલે લીરલબાઈ કુંવરી ને જોતા હસે છે એટલે કુંવરી લીલમ બે હાથ જોડી પ્રણામ કરે છે. પારણા માંથી બહાર આવે છે. અને કુવરી નો હાથ જાલી. આસન ઉપર બેસાડે છે. કુંવરી પણ અચરજ પામે છે. કે ઘડીકમાં તો મોટા થઈ ગયા.. જાણીને ખુશીનો પાર નથી. હવે કુંવરી તથા લીરલ સામે રહી સત્સંગ કરે છે. આનંદ કરે છે. થોડા દિવસ મજેવડી રોકાય દ્વારકા જવાની તૈયારી કરે છે. લીલામ બાઈ કહે છે. કે મારી પાસે સોનાની મૂર્તિ છે. દ્વારકા રસ્તા માં લોકો લુટે છે. હું શું કરું તેવો વિચાર કરે છે. ત્યારે લીરલ દે કહે છે કે બેન મૂર્તિ તમે અહીં મૂકી જાવ યાત્રાએ થી પાછા ફરો ત્યારે લઈ જજો. આ પ્રસ્તાવ લીલમ બાઈને ઠીક લાગ્યો. એટલે સોનાની મૂર્તિ લીરલ બાઈ ને સોંપી યાત્રા જવા દ્વારકા તરફ રવાના થયા. હવે દ્વારકા લીલમ બાઈ નો સંગ ખુશીથી પહોંચી ગયો છે.ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી અહોભાગ્ય માને છે. થોડા દિવસ દ્વારકા રોકાઈ દ્વારકા નાથના ચરણમાં આનંદ કરે છે. ભગવાનને ભોગ ધરે , કીર્તન કરે છે ,આનંદ લુટે છે.હવે સંઘની યાત્રાની મનોકામના પૂરી થઈ. એટલે સંઘ દ્વારકાથી રવાના થયો છે. થોડા દિવસમાં સંઘ ફરતા ફરતા પાછો મજેવડી તરફ આવે છે. અને લીલરબાઈ ને મળે છે. ભગવાન દ્વારકા નાથના દરેકને પ્રસાદ વહેચે છે. થોડા દિવસ રોકાઈને સત્સંગ કરી સંઘ પાછો બુંદીકોટ જવા તૈયાર થયું. એટલે લીલામબાઈ એ લીરલબાઈ પાસે મૂર્તિની માંગણી કરી ત્યારે લીરલબાઈ કહે કે બેન મૂર્તિ તો અહીંથી ચોરાઈ ગઈ છે શું કરશું? મને પણ તે જ ફિકર થાય છે. ત્યારે લીલામ બાઈ બહુ જ અફસોસ કરી પસ્તાવો કરે છે. આંખોમાં જળ આવી ગયા છે. ત્યારે લીરલબાઈ કહે છે બેન યાત્રા કરી છતાં હજુ તો તમારો મોહ નાશ થયો નથી. તમારા જેવા સંતને સોના ચાંદીનો મોહ હોય જ નહીં છતાં લીલંબાઈ ની શાંતિ થઈ નથી. તેમ તેના મુખારવિંદ ઉપરથી જણાય છે. ત્યારે લીલામ બાઈ રાજકુમારીને પાસે બેસાડી બહાર પહોરના સ્વપ્ના ના ભજન ના રૂપમાં સમજાવે છે. સ્વપ્નનું ભાવાર્થ સમજાવે છે. છતાં પણ લીલંબાઈ ને શાંતિ થતી નથી. મુખ ઉપર ઉદાસ જણાય છે. ત્યારે લીલામ બાઈ હાથ ઊંચો કરી સોનાની મૂર્તિનો ઢગલો કરી બતાવે છે. જાતજાતની મૂર્તિઓ હીરા માણેક સોના ચાંદીની મૂર્તિઓનો ઢગલો જોઈ લીલમબાઈના પગમાં પડી જાય છે. બેન મને માફ કરો હજુ મારામાં અજ્ઞાનતા છે.તેમ હું જાણું છું. આપ તો ખરેખર દેવી છો મૂર્તિઓ જોઈ લીલમ બાઈ અચરજ થઈ ગયા છે. શું સમજદાર છે. લીરલબાઈ તો સાક્ષાત યોગમાયા નો અવતાર છે. બહેન તમે તો મહાન દેવી છો હું તો એક પામર જીવ છુ. મહામાયા માં ફસાયેલા છું એમ કહી લીરલબાઈ ના પગમાં દંડવત કરી માફી માંગી .લીરલબાઈ કહે છે કે તમારે જોઈએ એટલી મૂર્તિ લઈ જાઓ. બેન તમારે લીલમબાઈ કહે છે કે મારે જોઈતી નથી .મને મૂર્તિ મળી ગઈ છે. છતાં પણ મૂર્તિઓ પ્રેમથી આપે છે. થોડા દિવસ મજેવડી રોકાઈ સત્સંગ કરી લીરલ બાઈ ની રજા લઈ સંઘ રવાના થાય છે. અને લીરલબાઈ નો આવો ચમત્કાર જોઇ રસ્તામાં પણ કુંવરી લીરલબાઈના ગુણગાન ગાતા સત્યની અનુભૂતિ થતા ભક્તિનું રહસ્ય સમજાય જાય છે. દેવની ગતિ
ન્યારીછે.કઈ સુરતમાં રમતા હોય તે ફક્ત ભગત જ જાણે આવું લીલા નું જ્ઞાન છે. સોનાની મૂર્તિ તો આપણા માનવદેહ માં જછે તે સમર્થ ગુરુ વગર સમજાય નહીં.
પંડિત શ્રી દેવાયત જી નો અમૂલ્ય પરિચય
" હતી ભક્તિ છાની ને કરતા મહામંત્રના જાપ.
કર્યા કોને જાહેર આ પંડિત દેવાયત ના નામ."
દેવાયત પંડીત નો જન્મ સ્થાન વામનસ્થળિ. જે આજનું જુનાગઢ જિલ્લાનું વંથલી ગામ છે. તેનો બ્રાહ્મણના ઘરે જન્મ થયો હતો. તેમના માતા-પિતા આહીર જ્ઞાતિનું પુરોહિત પણું કરતા હતા. એટલે આહીરા બ્રાહ્મણની છાપ પડી ગઈ. મા બાપ સંસ્કાર હતા કર્મકાંડી બ્રાહ્મણ હતા. એટલે તેવા સંસ્કાર તેમના સંતાનમાં ઉતર્યા હતા. દેવાયતે બચપણમાં તેમના મા-બાપ ની છત્રછાયા ગુમાવી હતી. પોતાની 10 11 વર્ષની ઉંમરે હશે. બીજા કોઈ આધાર હતું નહીં. પણ નાની વયમાં તેમની બને તેટલી મજૂરી કરી ગુજરાત ચલાવતા હતા. વિદ્યા અભ્યાસ જાજો હતો નહીં. એટલે સાધુ સંતોના ગામમાં ક્યાંક સત્સંગ ભજન હોય એટલે દેવાયત રાત્રે સાધુ સંતોના સમાગમ માં રહેતા. અને જે કંઈ સેવા સંત બતાવે તે પ્રેમથી આદર પૂર્વક કરતા. પૂર્વના સંસ્કાર હશે. એટલે ભક્તિમાં અને સાધુ સંતની સેવા કરવા માટેનું દિલ ચોટી ગયું હતું. તેમને જન્મથી જ સંસ્કાર પડેલ હતા. એક વખત બહારથી સાધુ ગામમાં આવેલા રાત્રે સત્સંગ કરે છે. તેમાં જાણવા મળ્યું કે આ સંત સાધુ નો મેળાવડો છે. એમ દેવાયત ની કાને વાત આવે છે.
ત્યારે ભજન કીર્તન પૂરા થયા એટલે દેવાયત સંતને આજીજી કરી કહે છે. કે હે મહાત્માઓ જો આપને તકલીફ ન પડે તો મારે પણ મેળો જોવા નો વિચાર છે. તો મને સંઘમાં આવવા દો. મારું કોઈ નથી ફક્ત એક પરમાત્મા છે. અલખનો ધણી છે. માટે મારી વિનંતી સ્વીકારી મને તમારી સાથે સંગ માં આવવાની અનુમતિ આપો.અને સાધુએ મહાત્માએ તેમને બાળક ની શ્રદ્ધા ભક્તિ જોઈ અને દેવાયત ને ખુશીથી સંઘમાં આવવાની રજા આપી. આજ આવવાની આજ્ઞા મળતાની સાથે જ દેવાયત ખુશીથી નાચવા લાગ્યા. આ મેળો પંચાલ દેશમાં સ્થાન કરી એક ગામ છે. તેની નજીક ભગવાનના તરણેશ્વર મહાદેવનું પુરાણું મંદિર છે. આ એક નગરી દ્રુપત રાજા ની હતી. પાંચાળી નો સ્વયંવર પણ આ ભૂમિ ઉપર થયો હતો. આ ભૂમિ ઉપર આજે ઘણા આશ્રમો છે. અગાઉ સંત મહાત્માઓ નો મેળો ભરાતો. આજે પણ મેળો ભરાય છે. આ ભૂમિના દર્શન કરવા અને ભગવાન તરણેશ્વર મહાદેવ ના દર્શન કરવા તે એક અનમોલ લાહવો છે. એટલે દેવાય એટલે આ ભૂમિ માંથી કોઈ સંત મળી જાય તો ગુરુ ધારી લવ તો જ ઉધાર થાય. આ વિચાર તેને મનમાં આવવા લાગ્યો. સંતોના સંઘ સાથે રવાના થાવ .અને તરણેશ્વર આવે છે. અહીં ત્રણ દિવસ સુધીનો મેળો આજે પણ ચાલે છે.
દેવાયત નો માંડવ ઋષિ સાથે મિલાપ
તરણેતરના મેળામાં દેવાયત એમ જ બોલ્યા...
સમરૂ સરસ્વતી તમને સન્મુખ રેજો ગણેશ!
કર જોડી વિનંતી કરું સદા સહાય એ રહેજો નિજ દેશ.
સાધુ સંતોનો મેળો જમ્યો છે. ત્યાં સંત ત્યાં સત્સંગ અને ભજન કીર્તન ની લહેર લાગી છે. આ જોઈ દેવાયત ખૂબ જ આનંદ પામે છે. આમ ત્રણ દિવસના સત્સંગ સમાગમના મેળો પૂરો થાય છે. દેવાયત સંતો ભક્તોની સેવાચાકરી કરી થાક્યા પાક્યા એક ખાખરાના ઝાડ નીચે આરામથી પ્રભુનું નામ લેતા લેતા સુઈ જાય છે. સવારે પ્રભાતના સમયે માંડવ ઋષિ સ્નાન કરવા માટે જવા નીકળે છે. ત્યાં ખાખરા ન ઝાડ પાસેથી નીકળતા રાતના અંધારામાં દેવાયતને ઊંઘતા જોવે છે. અંધારાના કારણે માંડવ ઋષિનો પગ દેવાયતને વાગી જાય છે. દેવાયત ઉઠી જાતા મુનિને જોવે છે. ત્યારે ઋષિ માંડવ ઉભા રહી કહે છે. કે હે ભાઈ તમે કોણ છો? આમ આ ગાઢ જંગલમાં રસ્તા વચ્ચે કેમ સુતા છો? ત્યારે દેવાયત બોલ્યા બાપુ આ જંગલનો આશરો સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. હું નાનપણથી જ અનાથ છું. મારું કોઈ નથી. મારા મા બાપ પરલોક ને પામ્યા છે. મારું અત્યારે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કંઈ છે નહીં. જુનાગઢ પાસે વંથલીમાં હું રહું છું. અહીં એક સંત મેળા ના સમાગમથી હું આ ભગવાન તરણેશ્વર ના દર્શન કરવા આવ્યો હતો. આટલું કહેતા ની સાથે દેવાયત ની આંખમાં આંસુ આવી ગયા. પણ કહેવાય છે. ને કે "સંત હૃદય સદા સરિતા સમ" માંડવ ઋષિ બોલ્યા બેટા હું સ્નાન કરી હમણાં જ આવું છું. ત્યાં સુધી તું અહીં જ રહેજે. નદીથી પરવારી પાછા દેવાયત પાસે આવીને બોલ્યા બેટા ચાલ તને મારા આશ્રમમાં લઈ જાવ. અવધૂત આશ્રમ માં પધારતા દેવાયત ઋષિમુનિ ને દંડવત પ્રણામ કરે છે. અને દેવાયત તો ત્યાં જ ઋષિમુનિ ના આશ્રમમાં તેઓને સેવાચાકરી કરવા લાગી જાય છે. એમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી જાય છે. ત્યારે ઋષિ કહે છે. બેટા તારે શું ઈચ્છા છે. દેવાયતે કહ્યું દેવ બીજી કોઈ ઈચ્છા નથી. ફક્ત એક ઈચ્છા છે. કોઈ સદગુરુ મળી જાય. અને મને મંત્ર દીક્ષા આપે તો આ ભવસાગરમાં થી તરી જવાય. અને મરણ પણ સુધરી જાય. આ મારી છેલ્લી ઈચ્છા છે. માનવ ઋષિ કહ્યું બેટા તું અહીંથી ગિરનાર તરફ જા ત્યાં તને સમર્થ ગુરુ શોભાજી મળશે. તે તારી ઈચ્છા પૂરી કરશે તારું જીવન સફળ થઈ જશે. ગુરુની ખુબ સેવા કરજે. આ માંડવ ઋષિ દેવ છે. ક્યારેય પણ ગર્વ કે ક્રોધ કરતો નહીં આ મારી છેલ્લી ભલામણ છે. ગુરુ શોભા છે તને તારશે આ મારું વચન છે. એમ જ દેવાયત માંડવ ઋષિને દંડવત કરી જુનાગઢ તરફ રવાના થાય છે. ચાલતા ચાલતા ઘણા દિવસે ગિરનાર પહોંચે છે. ગિરનારને દંડવત કરી જ્યાં જ્યાં મંદિરો અને દેવસ્થાનો માર્ગમાં આવે છે. ત્યાં ભાવપૂર્વક દર્શન કરતા આવે છે. એમ જંગલમાં જતા જતા આસપાસ નજર કરતાં જાય કે ક્યાંક ગુરુદેવના દર્શન થઈ જાય. ચાલતા ચાલતા અઘોર જાડી માં આવે છે. ત્યાં હિંસક પ્રાણીઓ પણ વસતા હોય છે. દૂર નજર કરતાં એક નદી જેવું દેખાય છે. પક્ષીઓનો કલરવ થી જંગલ ખીલે છે. તે જોતા જ તેમને વિચાર થયો કે ત્યાં પાણી હશે. તેથી દેવાયત તે તરફ ગયા. ત્યાં એક સુંદર નદી વહેતી હતી. નદીના કાંઠા પર શિવલિંગ ના દર્શન થયા. એટલે દેવાયત ની ખુશીનો પાર ન રહ્યો. રસ્તા નો થાક દૂર કરવા નદીમાં સ્નાન કરવાને ઈચ્છા થઈ. સ્નાન કરી હવે સ્વચ્છ થઈ નદીમાંથી ચોખ્ખું જળ ભરી શિવલિંગ અને મંદિરને સાફ કરે છે ત્યારબાદ શિવલિંગ ઉપર બીલીપત્ર અને સુગંધી ફૂલ ચડાવી ભગવાન શંકરનું ધ્યાન કરવા બેસી જાય છે. સાત દિવસ અને સાત રાત એક ચિતે ભોળાનાથ નું ધ્યાન કરે છે. અને પોકારે છે. કે હે દેવ મહાદેવ મને મારા ગુરુદેવ નો મિલાપ કરાવો. દેવાયત જયા શિવલિંગની પૂજા કરે છે તે જડેશ્વર મહાદેવ ના નામે પણ પ્રખ્યાત થાય છે. દેવાય સાત દિવસની ભૂખનું દુઃખ છે શરીરમાં અશક્તિ છે. ભોળાનાથના ધ્યાનમાં ઊંધ ની સમાધિ લાગી જાય છે. એવામાં એક અવાજ આવે છે. તે સાંભળી દેવાયત જાગે છે. ત્યાં ચારે બાજુ નજર કરી જોવે છે. ત્યારે તેને આંખો ચારો તરફ જોવા લાગે છે. અને મનમાં એવી તાલા વેલી જાગે છે. કે હમણાં જ મને મારા ગુરુના દર્શન થશે. ત્યાં ત્રીજું ગેબી અવાજ સંભળાયો. તે સાંભળી દેવાયત જાગી જાય છે. ચારો તરફ નજર જોવે છે. પણ કોઈ દેખાતું નથી. ખાલી ભ્રમણા થઈ છે. એમ માની પાછા સમાધિ માં બેસી જાય છે ત્યાં બીજો અવાજ થાય છે. ત્યારે જાણે છે કે જરૂર મારા ગુરુદેવ પધાર્યા છે. આખો ચક્કર ચક્કર થવા માંડે છે. ગુરુને મળવાની તાલાવેલી જાગે છે. ત્યાં જ પાછો શિવલિંગ માંથી અવાજ આવ્યો. દેવાયતને તેની પાછળ કોઈ હોય એવો ભાસ થયો. તેને પાછળ ફરીને જોઉં તો એક સંત મહાત્માના દર્શન થાય છે. દેવાયત સંતના ચરણમાં દંડવત કરી સંતના ચરણોને આંસુઓથી ભીંજવી તેને પગ પકડે છે. શોભાજી કહે છે. કે માંગ માંગ બેટા તારે શું ઈચ્છા છે. બાળક દેવાયત પગમાં પડી આનંદથી પોકાર કરે છે. કે હે દેવ મારે તો તમારી અખંડ ભક્તિ જોઈએ છે. મારે બીજું કંઈ જોઈતું નથી. હું તો અનાથ છું. અને આપતો ના અનાથો ના નાથ છો. માટે મને ગુરુદક્ષિણા નો મંત્ર આપી મારો ઉદ્ધાર કરો. મને આ ભવબંધન માંથી મુક્ત કરો. ગુરુ શોભા છે. એમના મસ્તક ઉપર હાથ ફેરવી તેમના આશ્રમ નરોહર ગઢમાં લઈ જાય છે.
ત્યાં ભક્તજનો માટે કંદમૂળ આપી તેની સુધા છીપાવે છે. ત્યારબાદ તેને એક આસન પર બેસાડી પ્રેમથી ધર્મનો ઉપદેશ આપે છે. કે અને નિજ ધર્મ શું છે. તેનો ખ્યાલ આપે છે. આવા સંતો ક્યારે મળે જ્યારે જેને પૂર્વનો યોગ હોય ને એને જ મળે બાકી તો કંઈ અંધારામાં અટવાયા છે. દેવાયત ગુરુના ચરણોમાં રાત દિવસ તેમની સેવાચાકરી કરી તેમના ઉપદેશનું ગ્રહણ કરે છે. ગુરુ શોભાજી વિચારી છે. કે પાત્ર ગુણ સંપન્ન છે. માટે જો આ પાત્રને ગ્રહસ્થાધર્મી બનાવીએ તો આ દેવાયત થી ઘણા નરનારીઓ ભક્તિની પ્રેરણા લેશે. અને ગામો ગામ ધર્મનો નેજો ફરકાવશે. પાત્ર બરાબર રંગાયેલ છે. શોભાજી દેવાયતને એટલે આદેશ આપે છે કે ફક્ત તમે ગૃહસ્થિ ધર્મ પારાયણ બની ધર્મમાં રહો. અને સંત સાધુઓની સેવા કરો. આ ગામો ગામમાં ફરી નિજ ધર્મનો ઉપદેશ આપો. અને તમારા હાથેથી ઘણા નરનારી તરી જશે એમ ગુરુદેવ આદેશ આપે છે. અને પોતાની યોગશક્તિ થી ગુરુ શોભાજી એક દેવતા દેવ કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાવા કહે છે. તો જે સ્ત્રી ઉત્પન્ન કરી તે ઈન્દ્રની અપ્સરા જેવી જ રૂપવાન ગુણવાન અને તેજસ્વી હતી. તે સ્ત્રીને શોભાજી દેવલદે નામથી ઉપમા આપે છે. કેમકે દેવલોક માંથી જ પધારેલા તેથી દેવલ દે શોભાજી કહે છે કે મારો આ માણસનો શું મેળ છે.? આ તો મનુષ્ય છે. અને હું દેવલોકી છું. માટે મારી શરતો છે.જો તે બરોબર પાળી શકે તો જ હું લગ્ન કરું.દેવાયત કહે છે. કે આપ જે શરત કરો તે હું ગુરુદેવની સાક્ષીમાં પ્રતિજ્ઞા કરું છું. કે તે બરાબર પાળીશ.દેવલ દે કહ્યું હે ગુરુદેવ અમારે ગામો ગામ માં ધર્મનો ઝંડો ફરકાવવાનો છે. માટે આસરા નો ધર્મ પ્રચાર તેમજ નિજ ધર્મનો ઉપદેશ કરવો તેમાં હજારો નરનારીઓ ભજન સત્સંગ કરવા આવે ત્યારે કોઈ દિવસ મારી થી શંકાશીલ થશે.અને મારો અપમાન થશે ત્યારે હું મારા લોકમાં જતી રહીશ. આ શરત કબૂલ હોય અને તે બરાબર પળી શકે એમ હોય તો વચન આપની સમક્ષ આપે તો જ હું લગ્નગ્રંથિથી બંધાવ. ભક્ત દેવાયત એ ગુરુદેવની હાજરીમાં પ્રતિજ્ઞા કરે છે. કે તમારી શરત મને મંજૂર છે. જ્યારે પણ તમારા ચરિત્ર ઉપર શંકા કરું અને આ શરત ભંગ થાય ત્યારે તમોને જે યોગ્ય લાગે તે કરજો. ગુરુદેવ બંનેના લગ્ન કરાવી આપે છે. દેવલ દેને શીખ આપે છે. બેટા તમારા જ્ઞાનથી આ દેવાયતને તેજ જેવો બનાવજો. તે તમારા હાથમાં છે. દેવલ દે ગુરુના ચરણમાં શીશ નમાવી એક વચન માંગે છે. શોભાજી એ કહ્યું કે હે દેવી તમારી ઈચ્છા હોય તે માંગો દેવલદે કહે છે. દેવ મારા દુઃખના સમયે તમારે હાજર રહેવું.બસ આટલી શીખ આપની પાસે માંગુ છું. શોભાજી આશીર્વાદ આપે છે. ગમે ત્યારે મને સંભાર શો એટલે હું હાજર થઈશ. એમ વચન આપે છે. અને છેલ્લે આશીર્વાદ આપતા કહે જાવ તમારું નામ જગતમાં અમર થશે. અને નિજ ધર્મનો નેજો ફરકાવ જો બંને ને નિશ્ચિત સ્થાન કરી આપે છે. કે તમે બંને અહીંથી કાશિ ક્ષેત્રમાં જાવ ત્યાં ભગવાન ભોળાનાથના દર્શન કરી કાશી વિશ્વનાથના આશિષ લઈ ત્યાં જ જ્ઞાન લઈ પંડિતોની સભામાં વિદ્યાનો નેજો ફરકાવી તમારી વિદ્યાર્થી પંડિતોને હરાવી તમો જીત મેળવી પછી દેશાવરમાં ફરવા જજો હવે દેવલ દેવાયતને પોતાના દેવતા જ્ઞાનથી દેવ જેવો બનાવે છે. દરેક શાસ્ત્રમાં સંપૂર્ણ જ્ઞાન આપે છે. હવે દેવાયત પંડિતોની સભામાં શાસ્ત્રાર્થ કરે છે. તેમાં કાશીના પંડીતો હારી જાય છે.
અસ્તાન માં ખોલ્યા અન્નક્ષેત્ર
ગુરૂ શોભાજી ના પ્રતાપે ગુરૂ ન આશીર્વાદ થી ભગત દેવાયત પંડિત અને તેમના પત્ની ખુબજ શ્રદ્ધા થી અનક્ષેત્ર ની શુભ શરૂઆત કરે છે. પંડિતની વાણી માં તો જાણે સરસ્વતી સાક્ષાત આવીને વસ્યા હોય તેમ ભક્તિના સૂર લહેરાય છે. રોજ સંત સમાગમ સત્સંગ ભજન કીર્તન થી મેળો ભરાય છે. એમ કરતા એવા મા અસ્તાન આશ્રમની વાત કોળા ભા માં પહોંચી ત્યાંથી બે ભક્તો અસ્તાન માં આવે છે. અને પંડિત દેવાયતના ચરણ સ્પર્શ કરે છે. ત્યારે બંનેને જોતા પંડિતે જાણી લીધું કે બંને આત્મીય છે. ભક્તિ માં રંગાયેલ ત્યારે પંડિતે પૂછ્યું કે ભાઈઓ ક્યાંથી આવ્યા છો ત્યારે બંને જવાબ આપ્યો કે હે દેવ અમારો જન્મસ્થાન શેત્રુંજય ડુંગર ની બાજુમાં લેશ કોળાભા કરીને ગામના આવ્યું ત્યાં અમો રહીએ અને બંને ભાઈઓ જ્ઞાતિ એ રબારી છીએ. આપનો પ્રતાપ સાંભળીને આપણી સેવા કરવા અમે આવ્યા છીએ. ત્યારે પંડિતે આ બંનેની વૈરાગ્ય ભાવના જોઈ આશ્રમમાં રાખે છે. અને શિષ્ય બનાવે ગુરુ મંત્ર આપી કંઠી બાંધે છે. પંડિતે પૂછ્યું કે તમારું નામ શું છે. ત્યારે બંને ભાઈઓ કહે છે કે મોટાભાઈનું નામ હાલો અને નાના ભાઈનું નામ ભુરો છે. અમારી ગામઠી ભાષામાં દેવને આવવા નામથી સંબોધે છે. હવે પંડિત ના આશ્રમ મા શિષ્ય બનાવવા લાગે છે. એક એક કરતાં 750 શિષ્યોથઈ ગયા છે.
દરેક ને નિજયા ધર્મનો ઉપદેશ આપે છે. અને આશ્રા નો ધર્મ સમજાવે છે. આસરા ના ધર્મનો વાવટો ફરક આવે છે. આ અસ્તાન માં અનાજ વગેરે ભક્તો દાન આપે છે. દેવલ દેને બધો કાર બાર સોંપી પંડિત બહારગામ પણ સત્સંગ ભજન માટે જાય છે. બહાર ગામમાં પણ પંડિત ની વાણી સાંભળવા માટે માણસો ટોળા ટોળા વડે છે. નિજયા ધર્મનો ઉપદેશ સાંભળે છે. ગામો ગામથી પંડિત ને સત્સંગમાં તેડા આવે છે. આમ પંડિત તો દેવની માફક પૂજાવા લાગે છે. પંડિત તરીકે નરનારીઓ સંબોધે છે. અને પૂજન કરે છે. હવે પંડિતમાં જરા અભિમાન દેખાય છે. એવું લાગે છે પૂજા થવા લાગે એટલે અભિમાન અજ્ઞાન આવ્યું છે કે જો જ્ઞાન હોય તો અભિમાન હોય જ નહીં. પણ હવે તો તેમને મોટાઈ નો અભિમાન આવતા જ્ઞાન પર પડદો આવ્યો છે. ગુરુની સાથે સાથે શિષ્યો પણ અભિમાનમાં મસ્ત છે. પણ આ વાત દેવલ દેને જરા પણ ગમતું નથી. દેવલ દેને સમજાઈ ગયું હતું. કે જો પંડિતના મનમાં અભિમાન આવશે તો પતન જરૂર છે. હમણાં અમારું પણ સાંભળતા નથી. અને મોહ બાણ માં ઘવાતા જાય છે. ત્યારે દેવલ દે પંડિતની સાથે સત્સંગ કરતા કરતા કહે છે. કે હે દેવ જેવા પંડિત હમણાં તમો સાવ જુદા જ દેખાવ છો. મને લાગે છે. કે તમારામાં જરા અભિમાન ઘેરાયો છે. એમ તમારા વાતાવરણથી મને જણાય છે. માટે સાવધાન રહેજો જો અભિમાન માં ચૂર થશો તો આપણું પતન જરૂર છે. આપણને ગુરુએ જે સંદેશ આપ્યો છે તેમાંથી જરા પણ ચલિત ન થવું. એ એમનો આદેશ છે. આ બધો પ્રતાપ આપના સમર્થ ગુરુ શોભાજી ના લીધે જ થયું છે તે આપણે ભૂલવું ન જોઈએ. ગુરુના ગુનેગાર થવું ન જોઈએ. માટે હું તો એ સ્ત્રી જાત આપને શું શિખામણ આપી શકુ માટે ગુરુ જ્ઞાનનું ઉલ્લંઘન ન થાય એનું ધ્યાન રાખવું. વાણી અને વર્તનમાં પૂરો કાબુ રાખો તો જ ગુરુ મહિમા ગવાશે. ત્યારે જ મુક્તિનો માર્ગ મળશે. બીજું આપ જેવા પંડીત ને શું શિખામણ આપવા માટે ગુરુનો આદેશ સાંભળી સત્સંગ કીર્તન કરી અને ભજનમાં મગ્ન રહો.
દેવાયત પંડીત ને મન અભિમાન
દેવલ દેની વાત પંડિતના મન પર અસર ન થઈ.તે કહે કે તમે સ્ત્રી જાત મને શું શિખામણ આપો. હું તો પંડિત તરીકે જગ જાહેર છું. મારામાં જે શક્તિ છે તે જાણી મને દુનિયા પૂજે છે. હું કોઈ સાધારણ પંડિત નથી. એ તમારે જાણવું જોઈએ. એમ કહીને અપમાન કરે છે. ત્યારે દેવલ દે કહે છે. હે સ્વામી તમે જરા વિચાર તો કરો કે તમારી કઈ સ્થિતિ હતી અને આજે કઈ સ્થિતિ પર પહોંચ્યા છીએ તે બધો પ્રતાપ આપણા ગુરુ શ્રી શોભાજી મહારાજ સદગુરુ નો છે. તે યાદ કરો. અત્યારે પંડિત એકદમ ક્રોધ કરીને કહે છે. તમને સ્ત્રી જાતિને જ્ઞાન ક્યાંથી હોય. ક્યાં ગુરુ શોભાજી ને ક્યાં હું ગુરુજી શાસ્ત્રાર્થમાં શું સમજે કાશીના પંડિતનો પણ મેં મારા જ્ઞાનથી હરાવ્યા છે. ત્યારે ગુરુ તો અભણ માણસ છે. તે પંડિતાઈ કે શાસ્ત્ર કઈ જાણતા નથી. માટે આ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ મારું જ્ઞાન અને ક્યાં એક અબલા નું જ્ઞાન તે મને શિખામણ આપવા નીકળ્યા છો. મારા કાર્યમાં તમારે જરા પણ માથું મારું નહીં અને મને જ્ઞાન આપવું નહીં. હું મારામાં જ્ઞાનનો ભંડાર છે. હું પંડિત છું. પંડિતના મનમાં હું પણા નો પડકાર થવા લાગે છે.એમ કહી પંડિત બહારગામ જતા રહે છે. ત્યારે દેવલદે વિચાર કરે છે. કે હવે આ પંડિતનું પતન થવાના ચિન્હો દેખાય છે. તે અફસોસ કરે છે. કે જેવી ઈશ્વર ઈચ્છા એમ કહી દેવલદે ગુરુ શોભાજી ને યાદ કરે છે. ત્યારે શોભાજી બધું યોગના બળે જાણતા હતા. પઠાણનો રૂપ લઈ ઘોડે સવાર થઈ શોભાજી આસ્તન માં આવે છે. અને બરાબર રાત્રિના સમયે દેવલદેને અવાજ કરે છે. અને દેવલ દે દરવાજો ખોલે છે. ગુરુદેવ ઘરમાં પધારે છે. અને દેવલ દેઆસન આપી ગુરુદેવને પ્રણામ કરે છે. ત્યારે રાત્રિના અને આ વેશે ? એમ કહી દરવાજો બંધ કરે છે. દેવાયતના ચેલા જે બહાર આસ્તન માં હતા તે આ પુરુષને જોઈ જાય છે. અને દેવલદે એ કમાડ બંધ કર્યા તે પણ જોઈને શંકા કરે છે. પંડિત તો બહારગામ ગયા છે. અને તેને પણ જાણ કરવા બે ચેલા રવાના થાય છે. અને દેવલ દેને ગુરુદેવ કહે છે. દેવ આવું સ્વરૂપ લેવાનું શું કારણ શોભાજી એ કહ્યું કે આ રૂપથી દેવાયત ને શંકા જશે. એટલે તમને નિર્ભય સ્થાનમાં લઈજવા શે .તમો મારા આ સ્વરૂપમાં પણ ઓળખી ગયા છો. પણ દેવાયત ઓળખી શકે તેમ નથી. કેમકે એની આંખે અજ્ઞાનતા ના પાટા બંધાણા છે. હવે હું પરમ દિવસે રાતમાં પાછો આવીને તમને મળીશ. એમ કહી ગુરુદેવ આશ્રમની બહાર જઈ અંતર ધ્યાન થાય છે. આ બાજુ બંને ચેલા ઓ દેવાયત એક જે ગામમાં હતા ત્યાં જઈ નજરે જોયેલ બધી હકીકત જણાવે છે. અને આ બધી વિસ્તારપૂર્વક વાત કહી અને કહ્યું કે તમે અહીં બહારગામ સત્સંગ કરો છો અને પાછળ આસ્તન માં દેવલ દે એક પઠાણ સાથે વાતો કરે છે. અને દરવાજા બંધ કરી પઠાણને અંદર લીધા છે. દેવાયતને શિષ્ય ઉપર પૂરો ભરોસો હતો. એટલે વાત સાચી માની ક્રોધ કરી ત્યાંથી રવાના થાય છે. અને ગામ દૂર હતું. એટલે આ રસ્તામાં એક દિવસ રાતવાસો કરી બીજા દિવસે સાંજે આસ્તન સુધી પહોંચી જાય છે. અને બારોબાર રાતના કોઈ જાણે નહીં તેમ ખાનગીમાં પહેરો કરે છે. બરાબર રાતના બહાર થયા હશે. એવા સમયે છેટેથી એક ઘોડે સવાર આવતો પંડિતે જોયો એટલે છુપાઈને શું કરે છે.તેનું નિરીક્ષણ કર્યું. આ બાજુ ગુરુ-શોભાજી પઠાણી પહેરવેશ માં ઘોડે સવાર થઈને આસ્તન માં પ્રવેશ કરે છે. અને બાર ના ટકોરા મારી દેવલ દેને અવાજ કરે છે. એટલે દેવલ દે તરત જ દરવાજો ખોલે છે. ગુરુદેવને આસન આપે છે. અને સત્સંગનો મહિમા સંભળાવે છે. બહાર પંડિત દેવાયત છુપાઈને ચર્ચા જોતા હતા. જેવો પઠાણ ઘરમાં દાખલ થાય કે દેવાયત એકદમ ક્રોધ થયા. અને આસ્તન આવે છે. ઘોડો આશ્રમમાં બાંધેલ છે. પઠાણી પહેરવેશ બહાર દરવાજાના બાર લટકાવે હતો. આ બધું નજરે જોઈ પંડિતના ક્રોધનો પાર રહ્યો નથી. અને એકદમ દરવાજા પાસે જઈ અવાજ કરે કે વ્યભિચારિ દેવલ કમાડ ખોલ કહી દરવાજા ઉપર પગની લાત મારે છે. દેવલ કમાડ ખોલે છે. ને પધારો દેવ અત્યારે બહુ મોડા? તમારી વાતો બંધ કરો બતાવો આ પઠાણ કોણ છે. અને રાત્રે ઘરમાં પૂરી શું ભક્તિ કરો છો. અમે બહારગામ સત્સંગમાં જઈએ છીએ અને તમે પાછળથી આ કયો સત્સંગ કરો છો. કે વ્યભિચારી કરો છો. વ્યભિચારિસ્ત્રી આ આસ્તન ના આશ્રમમાં આ ન ચાલે બતાવો કોણ છે. સાચું હોય તે જણાવજે નહિતર પરિણામ બહુ જ ભયંકર આવશે. એવું કહી દેવલ દેને કહે છે. ત્યારે દેવલદે કહે અરે પંડિત તે તો આપણા સમર્થ ગુરુ શોભાજી છે. પણ તમોને અત્યારે આંખે આંધી છે. એટલે તમોને પઠાણ દેખાય છે. અત્યારે દેવાયત ને બહુ જ ક્રોધ આવે છે અને કહે છે કે તું એક વ્યભિચારિ સ્ત્રી છો મારી આંખે પાટા બાંધવા રહેવા દે આ સ્ત્રી ચરિત્ર બીજાને બતાવજે પંડિતને નહીં. તમો નિજયા ધર્મના કલંક છો. આમ કહી પઠાણને ગુરુજી બતાવો છો ? તમે મારી પાસે જૂઠું બોલો છો. તમારું ચરિત્ર મારી પાસે ચાલશે નહીં આવી ખબર હોત તો તું એક વ્યભિચાર્ય સ્ત્રી છે તો હું લગ્ન જ ના કરત મારા પંડિત પણાને કલંક લગાડ્યું છે. આવા કડવા શબ્દો બહુ જ કહે છે. ત્યારે દેવલ દે કહે છે. પંડિત આપણા લગ્ન સમયે આપે જે પ્રતિજ્ઞા કરી હતી તે સંભારો ભૂલી ગયા છો. તમે ખોટું શંકા કરી રહ્યા છો.આ પઠાણ નથી પણ આપણા સદગુરુ દેવ શોભાજી છે. ફરીને દેવાયત કહે છે કે વચન આપેલા જ નથી. અને શંકા નથી પણ હકીકત છે. મારી સામે જે તમારા આસન ઉપર બેઠેલ પઠાણને હું નજરે જોઉં છું અને તું કહે છે કે ગુરુ શોભાજી છે. અને મને ઠગે છે. તું એક ખરાબ સ્ત્રી છો અને તારામાં કામ ભર્યો છે તું કામની છે. મારા અસ્તાન માં રહેવા ને લાયક નથી. આજથી હું તને મારા આશ્રમથી બહાર કરું છું.
નરોહરગઢમાં અદ્રશ્ય દેવલ દે
સતી દેવલ દે ગુરુ શોભાજી ને વિનંતી કરતા કહે છે કે હે દેવાયતે પ્રતિજ્ઞા નો ભંગ કર્યો છે. તેને તમારી રૂબરૂ જે મારી શરત તેમને સ્વીકારી હતી.તે શરતનો ભંગ કર્યો છે. માટે હવે હું અહીં એક પળ રહી ન શકું. માટે મને નિર્ભયાઅવસ્થાનમાં પહોંચાડી આપો. એમ કહી જય ગુરુદેવનો નાદ કરે છે. એટલે ધરતી ફાટે છે. ગુરુ શોભાજી અને દેવલદે બંને સાથે જમીનમાં ઉતરતા જાય છે. ત્યારે પંડિતને જ્ઞાન થાય છે. કે આંખે અંધારા આવે છે. અને વિચારે છે. કે મારી ભૂલ થઈ ગઈ છે. સતી નારી દેવલ તમે ક્યાં છો દેવાયતને જ્ઞાન થયું કે મારી છતી આંખે અંધાપો થયો હતો. અને દેવ દેવલ ના નામનો પોકાર કરે છે. દેવલ ગુરુદેવ ને કહે છે. કે મારા સ્વાભિમાન સ્વામી નાથ છે. તેના શબ્દો ધ્યાનમાં લેશો નહીં અને કહે છે. પંડિત તમારો અભિમાન ઉતરે ત્યારે નરોહર ગઢમાં આવજો ત્યાં મળશું એટલું બોલી ગુરુદેવ શોભાજી અને દેવલ દે બંને ધરતીમાં સમાઈ ગયા દેવાયત પોકાર કરી દેવલ દેને વિનવે છે. અને બેશુધ થઈ જમીન પર ઢળી પડે છે.
દેવાયત પંડીત અને તેમના શિષ્યો બધા મળી મોહલ્લા ગલી મહોલ્લા જોવે છે. પણ ક્યાંય ટેબલે મળતા નથી. સાધુઓના મઢ જોયા દેવોના મંદિર ફરી વળ્યા દેવલદે નો ક્યાંય પતો નથી. નામ જાણતા નથી ત્યારે ચેલાઓ કહે ગુરુદેવ અહીં આપણને કઈ મળ્યું નથી તમને લાગે છે. માટે આપણે બધા સાથે સંઘ ગામો ગામ શહેર ફરી વળીએ તપાસ કરીએ છીએ. કરીએ તો જ નરોહરગઢનો ભાલ લાગશે.બાકી આટલામાં ક્યાંય આવું નામ જણાતું નથી. ત્યારે દેવાયત કહે છે. કે રથ કરો તૈયાર આપણે આવતીકાલે જ સવારે અહીંથી પ્રયાણ કરીએ એટલે બીજે દિવસે સાડા સાતસો ચેલાઓ સાથે લઈ ગામોગામ જંગલ માં ને મહાત્મા ઓ નો આશ્રમમાં દેવાયત પૂછે છે. કે મહાત્મા કોક તો બતાવો દેવલદે ક્યાં છે.આવો પોકાર કરે છે. ત્યારે સંત મહાત્મા જવાબ આપે છે. અને તમે પંડિત થઈને તમો અમને પૂછો છો તમારામાં તો ઘણા જ્ઞાની છો.છતાં પણ તમે તમારા ગુરુદેવ ન ઓળખ્યા. આમ તમારું જ્ઞાન ક્યાં ગયું હતું. આવા જવાબો પંડિતને સાંભળવા મળે છે. ત્યારે તેના કહે છે. કે ગુરુદેવ આપણને નરોહરગઢ માં આવવાનું વચન આપ્યું છે. એટલે ક્યાંક તો જરૂર નરોહરગઢ હશે જ માટે આપણે ખોજ કરવા ભલે દેશ દેશ ભટકવું પડે.પંડિતને ક્યાંય સુખ નથ પસ્તાવાનો કોઇ પાર નથી. મન માં સંતાપ થયા કરે છે.હવે દેવાયતે પંડિતને સંઘ ગામો ગામ ફરે છે. જે સાધુ સંત મળે તેને પૂછે છે. કે કોઈક તો બતાવો નરોહર ગામ.
કોઈક બતાવો નરોહરગઢ ધામ વાલા,
ભૂલો પડ્યો હુ આ અજ્ઞાની જીવડો રે.
ના ઓળખ્યા મે સતી દેવલ દે નાર રે.
ગુરુ પ્રતાપે મળ્યા હતા અમે,
ભૂલો રે પાડી ક્યાં ચાલ્યા તમે.
ગામ જન કહે પંડિત આવું નામ સાંભળ્યું નથી. એટલે નિરાશ થઈ આગળ વધે છે. રસ્તામાં પંડિત સત્સંગનો મહિમા સાંભળે છે. પણ પંડિતને સત્સંગમાં ચેન પડતું નથી. ચેલા ઓ તો રસ્તામાં થાકી રસોઈ જમીને પહેલવાન જેવા થઈ ગયા છે. ચેલાવો કહે આપણે આમને આમ 6 મહિના વિદ્યા છતાં પણ ક્યાંય નરોહરગઢ નું નામ સાંભળ્યું નથી. દેવાયત પંડીત નિરાશ થાય છે. દેવલદે મળશે કે નહીં એવી ફરી ફરીને હવે તો થાકી ગયા છે. ત્યારે પંડિતના 400 ચેલા ખાસ હતા. હાલો ,હુરો, ત્રાંગો અને વણવીર ,ચારે જણા પંડીત ને કહે છે. કે ગુરુદેવ હવે છેલ્લે આપણે ગિરનાર તરફ જઈ આવે કદાચ ત્યાં આપણને જાણ મળી જશે. એ એમ મારું માનવું છે. તો આપણે ગિરનાર તરફ જઈએ.ત્યારે ચેલા ઓ નું
માની ગિરનાર તરફ રવાના થાય છે. અને સાથે સાડા સાત સો ચેલાઓ લઈ અને ચાલે છે.
હવે સંઘ ફરતો ફરતો મજેવડી ગામ નજીક આવે છે. રસ્તામાં વાત કરતા આવે છે. ત્યાં ખાડા અને ટેકરાઓ વાળો રસ્તો છે. એમાં એક પથ્થરનો ટેકરો રથ ના પયડા સાથે અથડાયો અને પૈડાની ધરી ભાંગી ગઈ. દેવાયતે જરા ધ્યાન દહી રથ ચલાવો. આ તો પથરાલ જમીન છે. ત્યાં ધ્યાન આપતા. જાવ એમ કહી ચેલા ઉપર ગરમ થાય છે. ચેલાવો કહે છે. ઢાળ આવવાથી ઠોકર લાગવાથી ધરી તૂટી ગઈ અમે શું કરીએ. પંડિત કહે ગામ આમ સામે ગામ દેખાય છે. ત્યાં જઈને તપાસ કરો જો કોઈ લુહાર નું ઘર હોય તો તો ધરાને સાંધો કરાવી આવો બે ચેલા ગામમાં જવા નીકળે છે. અને બીજા ચેલાવો ગુરુ માટે આસન નાખી રસોઇ કરવાની તૈયારી કરે છે. હવે બે ચેલાવો જે ગામમાં આવ્યા હતા તે ગામના ચોરામાં ડાયરો બેઠો છે. અને રામ રામ નું ભજન કરે છે. ભાઈઓ આ ગામના કોઈ લુહાર છે.? એવો પ્રશ્ન કરી કહે છે. અમારે ધરી નો સાંધો કરાવો છે. ત્યારે ગામના માણસો લુહાર નું ઘર બતાવે છે. ભાઈ સામે ચાલીને જાવ ત્યાં બાજુમાં જ લુહાર ની કોડ છે. એટલે બંને ચેલા લુહારના ઘર પાસે આવે છે. અને ભક્ત દેવતણખી બેઠા છે.
બંનેને આવકાર આપે છે. અને પૂછે છે. ભાઈઓ આપનું પધારવાનું કારણ શું? ત્યારે ચલાવો કહે કે સાંભળ તો અમારા રથની ધરી ભાંગી ગઈ છે. અને અમો ગામથી દૂર અંતરિયાળ પડ્યા છીએ તો આપ ધરીને સાંધી આપો તો અમે કોઈ ગામમાં ઉતારો કરીને આગળ વધી શકીએ.અમારે ગિરનાર જવું છે. પણ અંતરિયાળ ધરો ભાંગ્યો છે. માટે આટલું કામ કરી આપો જલ્દી ત્યારે દેવતણખી કહે ભાઈઓ આજે તો અગિયારસ નો હપ્તો પાડ્યો છે. એટલે આજે અમારાથી ભઠ્ઠી શરૂ ના કરી શકાય ત્યારે ચેલાઓ કહે કે હે ભક્તો અમો તો વસ્યાત કહેવાય. એટલે આમાં પણ તમોનો ધર્મ જ છે. તમે ધર્મનું પાલન કરો તમારા ગામનું કામ ના કરો તો ચાલે પણ અમારું કામ કરી આપો. અમે મુસાફર છીએ અમારી સાથે અમારા ગુરુ છે. અને સાડા સાતસો ચેલાઓ પણ છે. એક દિવસમાં અમોને ઘણું સહન કરવું પડે છે. એટલે અમારાથી રોકાવાઈ તેમ નથી..માટે આ કામ કરી દો. દેવતણખી કહે
કે ભાઈ અમને અમારો ધર્મ ના છોડાવો. જો માણસ પોતાનો ધર્મ છોડે તો તેનું પતન થાય. માટે મારા ધર્મમાં તમે વિજ્ઞાન આપશો નહીં આજે અગિયારસ છે ચાલો આપણે ફરહાન કરી સત્સંગ ભજન કીર્તન કરીયે એટલે જ આજે તમારા દર્શનથી મને ઘણો જ આનંદ થયો છે. માટે પધારો. ચેલાવો કહે અમે ભક્તો ભજન કરવું નથી. અમને ફક્ત ધરો સાંધી આપો.ઘણો સમય થઈ ગયો છે. અમારા સમર્થ ગુરુ પણ અમારી રાહ જોતા હશે
ગુસ્સે પણ થતા હશે. એટલે સાંધી આપો .ત્યારે દેવતનખી કહે તમારા ગુરુનું નામ શુંછે? ચેલાવો કહે અરે ભગત તમે પણ સાવ અજાણ લાગો છો. અમારા ગુરુ સમર્થ છે. દેવાયત પંડીત તરીકે ગામો ગામ પૂજાય છે.તમો અમારા ગુરુનો પ્રતાપ જાણતા નથી. દેવતણખી દાદા સમજી ગયા કે આજે ભલે બે ગુરુ ભાઈઓ બાખડે આખડે આણંદ આવશે. એમ વિચારી ધરો હાથમાં લઇ બહાર ફેંકી દીધી. ભાઈઓ ત્યારે અમારાથી કામ થશે નહીં જાવ લઈ જાવ અને તમારા સમર્થ ગુરુને મોકલો તો જો તમારા ગુરુ અહીં લઈને આવશે તો કંઈક કરુ. તમને નહીં સમજાવું. એમ કહી જાઓ મોકલો તમારા ગુરુને ચેલાઓ કહે કે ભક્તો આ મારા ગુરુ ને અહીંયા ધકો ખવડાવો એ સારું નથી. અમારું કહ્યું માનો અને ધરો સાંધી આપો. અમારા ગુરુ ની શક્તિ તમે જાણતા નથી એટલે આવું બધું બોલો છો. માટે સાંધો કરી આપો ગુરુને ગુસ્સે કરવા સારા નથી. ત્યારે દેવતણખી કહે મારે પણ તમારા ગુરુના દર્શન કરવા છે. માટે ધરો લઈ જાવ અને તમારા ગુરુ આવશે તો જ સંધાશે ચેલાઓ પણ મનમાં રોસે ભરાય છે. અને ગુરુ પાસે જાય છે. અને ગુરુને બધી વિધિ વાત કહે છે. કે ગામમાં લુહાર નથી પણ એક લુહાર છે. તે બહુ જ ગુસ્સે વાળો છે. ત્યારે ચેલાઓ કહે કે આજે અગિયારસનો હકતો પાળીયો છે. એવું કહે છે.બહુ જ સમજાવ્યો પણ તે માનતો નથી છેવટે તમારી જાણ આપે ત્યારે ગરમ થઈ ગયું અને તમારા ગુરુને મોકલો તો જ સાંધો કરી આપું એવી વાત કરે છે. ત્યારે પંડિત કહે છે. ગામડાનો લુહારને મારા નામની અને મારા પ્રતાપને ખબર નથી હું હમણાં કરાવીને આવું એમ કહી ના ટુકડા ખંભા પર ચડાવે ગામ તરફ રવાના થાય છે. મનમાં વિચાર કરે છે. અરે જેને સાડા સાતસો ચેલાવો હોય એને આ લોઢાની ધરી ખંભા પર ઉપાડીને જવું પડે છે. આ લુહાર પણ માથાનો લાગે છે. એમ ક વિચારતા વિચારતા દેવતણખી બાપાની કોડ પર આવી ચડે છે. અને દેવાયત પંડિત આવ્યા એટલે ઊભા થઈ પ્રણામ કરે છે. સતકારી આસન આપી કહે છે. કે હજુ મારે સેવા પૂજા કરવાની બાકી છે. આરામથી બેસો આજે અગિયારસ છે. અને મારે એકાદશીની વ્રત છે. આજે પણ જ અકતો રાખ્યો છે. એટલે કામકાજ તો બનશે આ બરાબર સમય પધાર્યા છો. આજે એકાદશી નો હપ્તો પાયો છે. તમે અમારા તમે પંડિત થઈને મારું વ્રત છોડાવો છો. તમે મારા ધર્મનો ભંગ કરાવો છો. ત્યારે દેવાયત કહે લુહાર ભક્ત મારે ગિરનાર જલ્દી પહોંચવું છે. બીજી વાત મૂકી મારી સાંધી આપો ત્યારે દેવતણખી કહે કે હે પંડિત આજનું પાપ મારા મારાથી ન થાય અમુક હજી પણ અગિયારસ ભંગ કરતા નથી. આ પાપ મારાથી આજે નહીં થાય. મને માફ કરો પંડિત કહે એ પાપ લાગે તે મારા ઉપર રાખું છું. બસ ભલે મને પાપ લાગે ફક્ત તમે મને ઓળખતા નથી. લાગતા પાપ અને પુણ્ય શું તે હું જાણું છું. તમે મારા નામનો પ્રભાવ જાણતા નથી એટલે આ બધી વાતો કરો છો. ત્યારે દેવતાકી કહે છે. હું મારા ધર્મનો નિયમ નહીં તો જો તમે આજનો બાપ તમારા માટે લેવાનું સંકલ્પ કરો તો હું દરરોજ સાંજે આપું પંડિતે જાણ્યું કે આ લુહાર બરોબર માથાનો મળ્યો છે. હવે ચેલાઓ ને પણ કહે છે. કે હમણાં ચાંદો વગર આવીને આવું છું. અને અહીં ધર્મ સંકટ આવ્યું છે. હાથમાં જળ લઈને આજના અગિયારસનું પાપ પોતાના માથે લેવાનો હું સંકલ્પ કરું છું. મને મનમાં ક્રોધ છે. કે આજે તો આ લુહારને પણ બતાવી આપું કે પંડિત મળ્યો છે. ખરો ત્યારે દેવતણખી કહે પંડિત ઘણ પણ તમારે મારવો પડશે આજે અમારા માણસને છૂટી છે. માટે દમણ ધમો ને હું અગ્નિદેવને પ્રગટ કરું પંડિત વિચારે છે. કે અત્યારે લુહાર ની ગરજ છે. નહિતર હમણાં મારું પ્રભાવ બતાવી આપું એમ સંકલ્પ કરી કોડ માં આવે છે. અને ધમણ ચલાવે છે. ભઠ્ઠીમાં અગ્નિ પ્રગટ કરીના ટુકડા ગરમ કરવા મૂક્યા છે. અને પંડિત મનમાં વિચારે છે. કે આજે તો લુહારને મારો પરચો બતાવું ત્યારે જ આ લુહાર સીધો થશે. અને બીજાને કોઈને હેરાન નહીં કરે આમ વિચાર કરે છે. ત્યાં ગામમાંથી એક જુવાન બાય રેટિયાની ત્રાક લઈને આવી અને કહે હે ભક્તો આ ત્રાકને થડ કાઢી આપો નીકળતો નથી. ત્યારે દેવતાં કે બાય આ તો જન્મનો થડ છે. તેને નીકળતા વાર લાગે એમ કહી દેવતણખી એ બાઈને હસવા લાગે છે. ત્યારે પંડિત વિચારે છે કે અરે આ તો ઠગ ભગત લાગે છે. જુવાન બાય માણસ સામે હસે છે. દેવતણખી જાણી ગયા પંડિત નો ભાવ ત્રાગરા ગરમ કરી જતરડા માંથી તાર ખેંચે તેમ ગરમ તગ લઈ બંને હાથમાંથી ખેંચી કાઢી લ્યો બેન આ જન્મનો થર્ડ નીકળી ગયો છે.હવે બરાબર કામ આપશે લઈ જાઓ બેન પંડિત પણ વિચારે છે. કે ફક્ત કોઈ જુદી જ માટીનો છે. મને પણ પરચો બતાવ્યો છે.
દેવાયત પંડિત નું હ્રદય પરિવર્તન અને લીરલ દે નો જ્ઞાન ઉપદેશ
દેવાયત પંડિત ને આત્મસાર થાય છે. કે આ લુહાર કોઈ સાધારણ મનુષ્ય નથી. તે કોઈ ઊંચકોટિનો આત્મા છે. ભક્ત કહે કે પંડિત આ હિરણને બહાર કાઢો, મારી આજીવિકા એરણ વગર અધુરી છે. ભક્ત તમારી શક્તિ સામે મારી શક્તિ સાવ તુચ્છ છે.આવ હણાય ગઈ છે.માટે તમે જ તમારો સત્ય અજમાવી અને બહાર કાઢો. ત્યારે દેવતણખી દાદા ગુરુનું સ્મરણ માં એક ચીત થઈ ગુરુજી નું નામ લઈને ખાડા હાથ નાખી અને એરણ બહાર કાઢે છે. દેવાયતને મનમાં થયેલો અભિમાન ઉતરી જાય છે. ત્યારે દેવતણખી દાદા અને પંડિત બંને રામરામ મળે છે. અને ગુરુ શોભાજી નો નાદ કરે છે. અને પ્રેમથી પેટી પડે છે. અને પૂછે છે પંડિત તમે ક્યાંથી આવો છો.? યાત્રા એ નીકળ્યા છો?ત્યારે પંડિત નિસાસો નાખીને કહે છે, કે હે દેવાયત પોતાની ઉપર જે વીતી ગઈ તે વિગતવાર જણાવો ? ગુરુભાઈ આજે મારી બધી ભીતિ ભાંગી ગઈ છે. તમારી શક્તિથી હું સાવ અજાણ હતો આપને તો સાક્ષાત તમને અગ્નિદેવ સહાય કરે છે. તે હું નજરે જોઉં છું. કે તમારા પગની ઘૂંટી પર દાઝી નથી. અને શીતળતા જોઉં છું. અગાઉ આપણે અને આજે બહાર તેનો પરચો પંડિતની સામે જ આપ્યો. અને પંડિતનો ગર્વ ઉતરી ગયો છે. પંડિતને મનમાં વિચાર આવ્યો કે મારું અહીં કંઈ જરૂર થશે. અને તેમને ધારણા થઈ અને કહે છે કે ભક્તરાજ મારા દુઃખમાં થોડાક ભાગીદાર થાવ અને મારા દુઃખનું નિરાકરણ લાવો.
ભક્ત દેવતણખી કહે તમારે ગિરનારમાં કઈ જગ્યાએ જાવું છે? ત્યારે દેવાયત કહે કે હે ભક્ત દેવલન દે મારાથી રિસાયા છે..તે કહી જતા રહ્યા છે. હવે જતી વખતે કહેતા હતા કે પંડિત તમારો ગર્વ ઉતરે ત્યારે જ્ઞાન થાય ત્યારે નરોહરગઢ માં આવજો. ત્યાં મારી મુલાકાત થશે. હવે દેવાસરના ગામેગામ હું ભટકું છું. પણ ક્યાંય નરોહરગઢનું નામ કોઈ જાણતું નથી. એટલે હવે છેલ્લી ગિરનારની પરિક્રમા કરવાનો વિચાર કર્યો છે. કોઈ સંત ભક્ત મળે અને કોઈ રસ્તો બતાવે તો જ હવે નરોહરગઢનો પરિચય થાય. આમ દરેક બાબતમાં આપી અતિથી સુધી જણાવ્યા ત્યારે ભક્ત દેવતણખી કહે અરે પંડિત એમાં આટલા બધા શું મૂંઝાયા છો? નરોહરગઢ નો રસ્તો તો મારી લીરલ દે જાણે છે. જે પારણામાં સુતા છે. તેને પૂછો તો તે પણ બતાવશે આ સાંભળતા આજે પંડિત વિચારે છે. અરે એક નાનું બાળક જે બારણામાં ઝૂલે છે તે મને શું બતાવવાના હતા? છતાં પણ ભક્તો ઉપર વિશ્વાસ છે. એટલે તેમને કહે કે હે ફક્ત મને લીરલ દે પાસે લઈ જાઓ .પણ હે દેવ તમે મશ્કરી તો નથી કરતા ને ?ત્યારે દેવતણખી લીરલ ને કહે છે. ઓરડામાં હતા ત્યાં પંડિતને લઈ જાય છે.
લીરલ દે પંડિતને આવતા જોતાજ આવકારો આપ્યો .કહે કે પધારો કાકા આજે અમારા ઘરે અમારા ઘર પાવન કર્યા પંડિતને લીરલ નો અવાજ સાંભળી જેમ વીજળીનો ચમકારો થાય તેમ તેના અંતર મનમાં ચમત્કાર થયો અને કહે આજે મારું દુઃખ ટળી જશે એવી શ્રદ્ધા અમે અંતર મનમાં જાગી કહે છે. લીરલ દે કહે તમે તો અમારી કાકી દેવલ દેને ભૂલ્યા છો. તમારી પંડિતાઇ ગર્વ તમને સાવ આંધળા કર્યા હતા. અને તમે એની ઉપર ન બોલવાના વેણ કહી ખૂબ જ દુઃખ આપ્યું છે.અને ખોટી શંકા કરીને એના ઉપર ખોટા આડ ચડાવ્યા છે. હવે રહી રહીને તમને જ્ઞાત થયું છે. પસ્તાવો થયો છે. તમારી આ શંકા બધી વાત મને કરી છે. કે કાકા તમે પણ જે જ્ઞાન થી તમે પંડિતો કહેવાય છો પણ તમને જ્ઞાનનો પરિચય નથી. અને તમે જ્ઞાનને પચાવી શક્યા નહીં. તમારા ગુરુદેવ તમને કેટલો આદેશ આપ્યો હતો તે પણ તમે વિસરી ગયા છો. આ ભક્તિ તો તલવારની ધાર જેવી છે. જરા પણ ભૂલ થાય એટલે પતન થયું સમજવું. પંડિત કહે કે હે દેવી મને રસ્તો બતાવો હું અત્યારે જે તમારે આશરે આવ્યો છું. એમ કહેવત સમજજો. આ મનુષ્ય દેહ મળ્યો છે શા માટે અને ક્યારે તો તે તો આપ મોટા પણ પંડિત છો. તમે જાણો જ છો આમાં જો આપણું પતન થયું તો 84 લાખ યોની ભટકવી પડે છે. જેમ તમે તાગ નીચે ઉતારી અને તાગ જતો રહે તેમ આ જન્મનો જન્મ મરણનો એક તાગ છે. સમય જતા જતો રહે છે. અને પછી પાછો જોડવો અને એ તો સંત ભક્ત મળે ત્યારે જ શક્ય છે. પંડિત કહે હે દેવી હવે તમે મને જે ઠપકો આપો તે હું સ્વીકાર કરું છું. મારા મનનો ગર્વ સાવ ઉતરી જ ગયો છે. હવે મને ફરીથી રસ્તો બતાવો ત્યારે નરોહરગઢ ના મારગ બહુ વિકટ છે.અને દેવલ દે ને દ્વાર જાવું બહુ મુશ્કેલ છે. જો તમે છ મહિના અહીં મારી પાસે રોકાવ અને હું જાણું કે તમારા મનનો ગર્વ હવે રહ્યો નથી ત્યારે નરોહરગઢનું સ્થાન બતાવું. પંડિત કહે દેવી મારી સાથે સાડા સાતસો ચેલાઓ સંઘમાં છે. આટલા માણસો નુ કેમ પૂરું કરવું એ જ ફિકર છે. કહે રસોડાની સગવડતા અમે જોઈ લેશું રસોડા ની ચિંતા તમે ના કરો ચુલા ચલાવવાનું કામ ચલાવો ને સોંપી દઈશું એટલે એટલું કહી લીરલબાઈ પોઢી ગયા. હવે પંડિત મૂંઝાણા અને દેવતણખીને કહે દેવતણખીને બધી વાત કરી અને સમજાવે છે કે લીરલ આ પ્રમાણે કહે છે તેમ છ મહિના મારે રેવું પડશે. અને દરરોજ ચાર ચેલા પોતપોતાનું કામ કરી અને ગુજરાત ચલાવશે. હવે પણ આવે તે બરાબર છે 750 પહેલા તમે ભેગા લઈને ફરો છો તેની ચેલાઓ ની પણ કસોટી થઈ જશે.કેટલાક સાચા છે. માટે જે લીરલ બોલ્યા છે.તે બરાબર કરવું આપણા માટે સારું છે. અને તેમ જરા પણ સંદેશ નથી. નહિતર ચક્કર માર્યા કરશો તોય ઉધાર નહીં થાય.એટલામાં સમજી જજો પંડિતનો રથ ધરી લઇને ચાલી નીકળ્યા પંડિત તો જ્યાં પડાવ નાખ્યો ત્યાં આવી ગયા ત્યારે ચેલાએ કહ્યું ગુરુજી બહુ વાર લાગી ?અમોએ તે વિચાર કરતા હતા કે શું થયું હશે પંડિતે કહ્યું કે મારા શિષ્યો આપણો રથ તૈયાર કરો અને ગામની નજીક પાદરમાં આપણે મુકામ કરવાનું છે. અને છ મહિના આપણે અહીં રોકાવાનું છે. ચેલાઓ કહે ભલે આપણે છ માસ શું છે આઠ માસ રોકાવું પડશે તો પણ રોકાશું ક્યાંકથી આપણને નરોહરગઢનો રસ્તો મળે તો સારું મનમાં ચેલાવો વિચારે છે.કે રસ્તામાં પાકી રસોઈ જમતા હતા તેમ અહીં પણ મજા આવશે આમ વિચારે છે. ત્યાં પંડિતનો આદેશ છે કે જે હે શિષ્યો આપણને રસોઈ માટે અનાજ વગેરે ફક્ત દેવતણખી આપશે ફક્ત શાકભાજી માટે દરરોજ ચાર ચેલા ઓ એ જવું પડશે. ને તે બધી હકીકત જે બની હતી તે વિગતવાર શિષ્યોને જણાવી ત્યારે ચેલાઓ વિચાર કરે છે કે આપણે જોયું તો હતું કે લુહાર નો મગજ બહુ જ આકરો છે. કદાચ સાચે જ આપણી વારાફરતી મોકલીને બાજી કરી નાખે તો ત્યારે ગુરુજીને કહે કે પંડિત તમારે અમારે બીજું કઈ ખાવું નથી. ત્યારે પંડિત દેવતણખી પાસે જઈ કહે છે કે બીજું બધું ખાવાની ના પાડે છે. અમો ભાજી વગર ચલાવી લઈશું ત્યારે દેવતાણખીં ભક્ત દેવાયત ને કહે હા લીરલ ને પૂછો મને ખબર ના પડે એટલે પંડિત લીરલબાઈ ને પૂછવા ઘરમાં જાય છે. અને વિનંતી કરે છે કે હે દેવી અમારા ચેલાઓને બીજું કંઈ પણ ખાવાની ના પાડે છે. ત્યારે લીરલ દે કહે કાકા તો એક ટાઇમ જમવાનું મળશે. અને તમો ગામની નજીક પડાવ નાખો પંડિત જાય છે. અહીં લીરલબાઈ દેવતણખીને કહે છે. કે પિતાજી ચાર પાલી જુવાર નું ભડકું કરો અને ચાર મણ નિમક નાખી કાજી બનાવી તૈયાર કરો ચેલાઓ લેવા આવ્યા છે. રસોઈ લેવા તમને ત્યાં પીરસી આપે ચેલા લઈને જાય છે. બધા ચેલાની પંગત પડી અને વિચારે છે કે આજે તો ખીર જેવું લાગે છે. મજા આવશે જ્યાં મોઢા માં નાખે ત્યાં તો થું થું કરી બધા ચલાવો ઊભા થઈ ગયા અરેરે આમાં તો નિમકની કાજી બનાવી છે. કેમ ખવાય પહેલા તો બધા પંડિત ને વાત કરે છે. અને કાજી જુવાર ને કેમ ખવાય પંડિત કહે છે. કે હવે શું થાય આપણે તેનાથી છ માસ માટે બંધાયા છે. હવે ચેલાવો બધા ભેગા થઈ વિચાર કરે છે કે ભાઈઓ આપણ ને તો મારવા માટે જ ઉપાય કર્યા છે. આપણી વગર ભાજીએ ભાજી થઇ જશે એમ ચર્ચા કરે છે. રાત પડી એટલે બધા સૂઈ ગયા ત્યારે બરાબર મધરતી થઈ અને ચલાવો જાગ્યા કે ભાઈ ભાગો હવે અહીંથી એમ અડધા ભાગના ચેલાઓ તો ગુરુને ખબર ના પડે તે મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયા. સવાર પડ્યું પંડિત જાગ્યા બાકીના ચેલાઓ હતા તે પંડિત ને કહે છે કે આપણા ઘણા ચેલાઓ તો રાતના ભાગી ગયા છે. પંડિત કહે છે જેવી હરિ ની ઈચ્છા હવે પાછો બપોરનો જમવાનું તૈયાર કરાવ્યું છે. લીરલ કહે પિતાજી આજે નરદમ મીઠાની જ કાજી બનાવજો હા હવે તે પ્રમાણે કાજી તૈયાર કરાવી ચેલાઓ જ બાકી રહેલ છે તેને જમાડવા બેસાડે છે. નર દમ મીઠા ની કાજી હતી એટલે દૂધપાક જેવી લાગતી હતી એક જે લોકો કહે આજે તો દૂધપાક બનાવ્યો છે. બધાને પીરસી અને હરિહર બોલાવે છે. મોઢામાં નાખે ત્યાં જીભના કુકડા વળી ગયા અરે આ તો સાવ નરદમ મીઠું છે. એટલે ચેલાઓ મુખેથી બબડે છે. ભાઈ ભાગ્યા એટલા ભાગ્યશાળી આ તો આપણને મારી નાખવાના ઉપાય આદર્યા છે. માટે ભાગો આપણે પણ એક મિનિટ અહી રોકાવું નથી. એમ વિચારી બાકીના ચેલા પણ ભાગી ગયા.હવે બાકી રહ્યા ફક્ત ચાર છે. કોણ કોણ હતા હાલો ,હુડો ,ધ્રાંગો, વણવીર આ ચાર છેલ્લા ફક્ત બાકી રહે તે ગુરુ પાસે આવી ફરિયાદ કરે છે. ગુરુદેવ આપણા બધાએ ચેલા ભાગી ગયા છે. ત્યારે પંડિત દેવતણખી ના દ્વારે આવી ફરિયાદ કરે છે.કે ભક્ત અમારા બધાએ ચેલા ભાગી ગયા છે. ભાઈ મીઠા ની કાંજી ખવાતી હશે? હવે ફક્ત ચાર ચેલા બાકી રહ્યા છે. જે મારા સુખ દુઃખના ભાગીદાર થયા છે. દેવતણખી કહે પંડિત તમે લીરલ દે પાસે જાવ હવે જલ્દી નરોહરગઢ મળશે. એટલે દેવાયત પંડીત લીર દે પાસે જાય છે.
અને કહે છે કે લીરલ જેવી મીઠાની કાજી કઈ ભોજન ન કહેવાય. મારા બધા ચેલા ભાગી ગયા છે. ત્યારે લીરલ દે કહે હવે કોઈ બાકી છે. ત્યારે પંડિત મારા જૂના ચેલા મારા સુખ દુઃખના ભાગીદાર રહે છે તે ચાર જ બાકી રહ્યા છે. ત્યારે લીરલ દે કહે છે કે બહુ જ સારું થયું કાકા દુનિયાને બતાવવા સાડા સાતસો નો કાંફલો ભેગો કરી મોટાઇ નો તમને મોહ હતો તે હવે ભાંગી ગયો છે. હવે તમે જલ્દી નરોહરગઢ નો રસ્તો મળશે. પંડિત કહે છે આ મીઠાને કાજી કરતા કંઈક રસ્તો સારો હશે .એમ મનમાં વિચારે છે. પંડિત કહે હવે મને શું આજ્ઞા છે. ત્યારે લીરલ દે કહે અહીંથી નવ હાથ લાંબુ ભર્યું ખોદાવો. માણસ ઉભો ઉભું ચાલી શકે એટલું મોટું એટલે તમને નવ હાથ પછી બીજો રસ્તો દેખાશે તમે ખોદાવો એમાં અગ્નિ પ્રગટાવો તેમાં તમારા ચારે ચેલ એક પછી એક સુતા જાય અને તમો ચેલાઓ ના શરીર ઉપર પગ દઈને અગ્નિ બહાર નીકળી જાય એટલે સામે જ તમને નરોહરગઢ દેખાશે. અને તમારા ધર્મ પત્ની દેવલ દે પણ તમોને ત્યાં સામા મળશે. પંડિત વિચારે છે કે મીઠા ની કાંજી કરતાં કંઈક સારો રસ્તો બતાવશે. પણ આ તો બધાનો જીવતા મોત જેવું લાગે છે. ત્યારે ચલાવો કહે ગુરુજી વિચાર કરો માં આ દેહ તો આપના કામમાં આવતો હોય તો અમો પુરા ભાગ્યશાળી છીએ. એમ ચારેય ચેલા વો બોલ્યા અને આજ્ઞાની રાહ જોઈ અમે તમારી આજ્ઞાની રાહ જોઈએ છીએ માટે આજ્ઞા કરો પંડિત આજ્ઞા કરે છે કે તે ધણીએ ધાર્યું હશે તે થશે માટે ખાઈ નું કામ ચાલુ કરો બીજો રસ્તો ભેગો થાય ત્યાં સુધી ખોદાણ કરો અને લાકડામાંથી અગ્નિ પ્રગટાવો એટલે ચેલાઓ તો હથિયાર લાવીને ખોદાણ ચાલુ કરે છે. જ્યાં નવ હાથનું ભોયરું દેખાણું. ત્યાં તો બીજો માણસ ચાલી શકે તેવો રસ્તો દેખાણો તે જોઈ ચેલા ઓ ખુશી થાય છે. જરૂર લીરલ દેવીના બોલ પ્રમાણે જ થાય છે.માટે આપણે હિંમત હારવી નથી હવે ચેલા હોય એ લાકડા લાવી ભોયરામાં પાથરી આપ્યા અને અગ્નિ સળગાવ્યો અગ્નિ એકદમ ભડભડ બળે છે કે લીરલ દેવી બોલે છે કે પંડિત તમારા ચેલાઓને આજ્ઞા આપો આ એટલે ઓને આજ્ઞા મળી ચેલાઓ એક પછી એક સુતા જાય છે. અને ગુરુજી પોતાનો પગ ચેલા ઉપર મૂકીને ચાલતા જાય છે. ચેલાવો કહે ગુરુજી ગભરાશો નહીં અગ્નિ અમોને શીતળ હેમ જેવી લાગે છે.
ગુરુ કાજ દીધી ચેલાએ અગ્નિ પરીક્ષા
માટે ચાલ્યા જાઓ તો ચારે ચેલાઓ અગ્નિમાં વારાફરતી સુતા જાય છે. એટલે ઉપરથી દેવાયત પંડીત ચાલતા જાય છે. અને સામે છેડે જાય છે. ત્રણ ચેલાઓને પ્રથમ દર્શન થાય છે.અને બોલ્યા ગુરુદેવ અમારા માતાજી અને પહેલો પઠાણ સામે જ દેખાય છે. પણ દેવાયતને દેખાતા નથી. ચોથો ચેલો પણ ખાઈમાંથી બહાર આવે છે. અને તેને પણ દર્શન થાય છે .અને દ્વાર બંધ થઈ જાય છે. ત્યારે પંડિત પોકાર કરી ગુરુ શોભાજીને દેવલ દેને ઘણી આજીજી કરીને વિનંતી કરે છે. કે ગુરુદેવ ક્ષમા , દેવલ ક્ષમા કરો એમ પોકાર કરે છે. એટલે ફરીથી દ્વાર ખુલે છે ને પંડિતને દર્શન થાય છે. પંડિત કહે છે. દેવી મને માફ કરજો 6 માસ થયા તમારી ખોજમાં હું રાતે રાત ભટકું છું મારા અજ્ઞાનના પ્રતાપે જે મને શંકા થઈ તેથી મારી આ દશા થઈ છે.અને ત્રાહિત પોકારતા પોકારી ગયો છું ત્યારે દેવલ દે કહે આજે મારી આંખે પઠાણ દેખાય છે. તે આપણા ગુરુ શોભાજી છે. ત્યારે પંડિત વિચારે છે. મારી આંખે મને કેમ દગો દે છે મારા ગુરુદેવ ને ન ઓળખું મારે દેવલ દેને ઓળખવુ મારી માટે કપરૂ બની ગયું છે. ત્યારે દેવલને ગુરુને વિનંતી કરે છે. અને કહે દેવ તમારો અસલ સ્વરૂપ બતાવો. ત્યાં તો ગુરુ શોભાજી ભગવાન શંકર રૂપે દર્શન આપે છે. અને પછી ખરું સ્વરૂપ ગુરુ શોભાજી નું ધર્યું ત્યારે દેવાયત ગુરુજીની માફી માંગે છે. અને કહે છે કે હે દેવ મને માફ કરો હું આપનો અપરાધી છું હવે મને પૂર્વ આત્મજ્ઞાન થયું છે. દેવાયત કહે ગુરુદેવ આ નરોહર ગઢ કેમ કહેવાય છે? તે જણાવવા માટે મારા ઉપર કૃપા કરો મને આમાં કંઈ સમજણ પડતી નથી. ત્યારે દેવલદે દેવતણખીને બોલાવી બતાવે છે કે હે પંડિત આ દેવતણખી નર છે અને ગુરુદેવ શોભાજી શંકર સ્વરૂપ છે.એટલે તે હર હશે અને બંનેનો જ્યાં વાસ છે.એટલે આ આવાસ ને નારોહરગઢ કહે છે. હે પંડિત આજે મારું દુઃખએક સંત મહાત્મા પધાર્યા હતા.તેમણે ભાંગ્યું છે.ત્યારે દેવતણખી કહે છે એ દેવી તમને વળી શાનું દુઃખ હતું? ત્યારે મીણલ દે કહે છે આ આપણી ભઠ્ઠીમાંથી દરરોજ રાખ ઉપાડીને મારું માથું દુખતું હતું અને મારા માથાના વાળ ઉતરી જાય છે. માટે સંતે મને કહ્યું કે તમારું દુઃખ મટાડી આપૂ પણ વચન આપો તો એટલે વચન આપ્યું ત્યારે સંતે આપને જ પૂજામાં રુદ્રાક્ષનો પારો રાખીએ છીએ તે માંગ્યો એટલે મેં તેમને રૂદ્રાક્ષનો પારો આપી દીધો હવેથી રાખ નહીં પણ કાંટોળા નીકળ શે.તેમ કહી ને રવાના થઈ ગયા. ત્યારે દેવતણખી વિચારે છે કે અને જાણી જાય છે કે તેમને આ પારો આપ્યો હતો તે જ સાધુરૂપે આવી લઈ ગયા છે. દેવતણખી સમજી ગયા.હવે જરૂર મીનલ દે નો યોગ પૂરો થવામાં છે.
મીણલ દે નો સમાધિ પ્રસ્થાન
સંત દેવતણ કી કહે હે દેવી તમે બહુ ભૂલ કરી છે. તેમ પારાના પ્રતાપે આપણી ભઠ્ઠીમાંથી સોનું નીકળતું હતું. હવે આજથી બંધ થાશે.કે કેમકે તે બધો પ્રતાપ પારા નો હતો હવે આપણે આજીવિકા કેમ ચલાવશું દેવી તમોએ મોટી ભૂલ કરી છે. ભલે જે થવાનું હતું તે થયું દેવી તો પારો આપના પૂર્વજોની ભગવાન શંકર તરફથી મળ્યો હતો તે જ ભગવાન શંકર સાધુનું રૂપ ધરી તમારી પાસેથી લઈ ગયા છે. આ બધોય તે પારા નો પ્રતાપ હતો. ત્યારે મીનલ દે ને બહુ પસ્તાવો થાય છે. અને કહે છે ,નાથ મને માફ કરશો મારી ભૂલ થઈ ગઈ છે. અને તમારી રજા મેળવ્યા વગર મેં પારો આપી દીધો છે.તો તમારી હું ગુનેગાર છું. મને ક્ષમા કરશો એમ કહી આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે દેવતણખી કહે છે દેવી તમે તેમાં તમારો વાંક નથી સમય સમયનું કામ કરે છે. અને આ બધું બનવાનું છે તમે તો નિમિત છો તમારો કોઈ ગુનો નથી માટે સંતાપ છોડો મીનલ દેને તો મનમાં બહુ આઘાત લાગે છે. ને પસ્તાવાનો કોઈ પાર નથી આજે મેં પતિદેવની રજા વગર જે કાર્ય કર્યું તેનો આઘાત લાગે છે. અને એ જ વખતે બધાય સત્સંગીઓ બેઠા છે. તેમને બધાને હાથ જોડી પ્રણામ કરે છે. અને દેવતણખી જીના ચરણ સ્પર્શ કરી હે દેવ મને માફ કરજો એટલું બોલી સમાધિષ્થ થઈ જાય છે.ત્યારે સર્વે જાણ્યું કે મીનલ દે નોતો યોગ પૂરો થયો છે.માટે તેમને અગ્નિસંસ્કાર આપે ત્યારે સાધુ અને ગામના નરનારીઓ મળી મીનલ દે ના અગ્નિસંસ્કાર કરે છે. કેમકે મીનલ દે અગાઉ દેવતણખીને જણાવેલ હતું કે મારે પૂજાવું નથી. માટે મારા દેહ અગ્નિ સંસ્કાર કરજો એ જણાવેલ હતું. હવે સંત સાધુ દરેક મજેવડી આવવા લાગ્યા ધૂપ લેવા અને સાથે મળી ને તેમની પાછળ ક્રિયા કર્મ કરે છે. અને સંત સાધુઓને ભોજન કરાવી ભજન ધૂન કીર્તન કરે છે. દરેક ધાર્મિક ક્રિયાકર્મ કરી ને આવેલ સંત સાધુઓ વિદાય લે છે.આ વાતની આટકોટમાં નજીક ભગતને પણ જાણ થઈ હતી .કે પણ તેમની પુત્રી લોયણને લઈ મજેવડી આવે છે ત્યારે રાત્રે ભજન ચાલુ થાય ત્યારે દેવતણખી અને લીરલબાઈ ના ભજન માં આરાધ કરે છે.ત્યારે આરાધ સાંભળી સતી લોયણને પણ ભજન કરવાનું મન થયું.પણ ક્યારેય પણ ભજન કીર્તન ગાયુ નથીએટલે હૃદયમાં મૂંઝવણ અનુભવે છે. તે પ્રશ્ન દેવતણખી જાણી ગયા એટલે લોયણને પાસે બોલાવે છે. અને માથા ઉપર હાથ મૂકી કહે છે બેટા તારે ભજન ગાવા છેને?માટે મારા આશીર્વાદ છે.બેટા તું ભજન ગાતી રહીશ અને ઘણા માર્ગ ભૂલેલા ધર્મનો વિચાર અને ધર્મનો રસ્તો બતાવીશ તેવું જ્ઞાન તને બેટા પ્રાપ્ત થશે.મારો તને આશીર્વાદ છે. એટલે તે જ વખતે લોયણ ના મુખમાં સરસ્વતી બેસી ગયા છે. અને લોયણે પણ આરાધ ઉપાડવો સંતો ભક્તો ઘણા આનંદિત થયા અને લોયણ ને આશીર્વાદ આપે છે.ધનજી ભગત પણ પીઠવા શાખાના હતા .એને આટકોટ જે ગોંડલ પાસે આવેલ છે ત્યાં રહેતા હતા.હવે મજેવડીમાં આઠ દિવસ સંત દેવતણખી અને લીરલબાઈ સાથે સત્સંગ કરી આટકોટ જવા રવાના થાય છે. આ સતી લોયણનું ચરિત્ર બહાર પડે છે. તે દરેક ભાઈઓને વાંચવાની અરજ છે. અને જીવનમાં ઉતારશો જય દેવતણખી બાપા.
સંત દેવતણખી અને લીરલબાઈ નો સમાધિ માટે પ્રસ્થાન
જ્યારે રણુજા માં રામદેવપીર મારવાડમાં મોટા પાયે માંડવો કર્યો હતો. ત્યારે ગામો ગામ પાઠ વાયક મોકલ્યાં હતા. તે મજેવડી સંત દેવતણખી અને લીરલબાઈ ને વાયક આપવા સંત ખીમડો આવ્યા હતા.અને ત્યાંથી અંજારમાં જેસલ તોરલ, મેવાડમાં થી રૂપા દે માલદે ,અને આબુગઢ માંથી લીલમ અને કંભોરાય અને વંથલી માંથી દેવાયત પંડીત અને દેવલ દે અને તેના શિષ્યો હાલો , હુરો ,ધ્રાંગો અને વણવીર આ બધાય સંતો તે મંડપમાં હાજર રહ્યા હતા. અને નિજાર ધર્મનો નેજો ફેલાવી નેજો ફરકાવ્યો છે. તેમ સંતવાણી નો ઇતિહાસ કહી જાય છે. મંડપની પુનરાહુતી કરી દરેક સંત મહાત્મા રજા લઈને આવે છે. હવે મજેવડી આવી સંત દેવતણખી કહે છે. મારે હવે સમાધિ યોગ થયો છે. ત્યારે લીરલ બોલ્યા મારી પણ બાજુમાં ખોદાવ જો મારો પણ યોગ પૂરો થયો છે. બંને સમાધિ આજુબાજુમાં ખોદાય અને તૈયાર થઈ સંતો ભક્તો દર્શને આવે છે. અબીલ ગુલાલ કંકુ અને શ્રીફળના તો ઢગલા થયા છે. ભજનની રમઝટ બોલે છે. ત્યારે તો દેવતણખી દાદા છેલ્લે ઉપદેશ આપે છે.અને જ્ઞાન વાણી સંભળાવે છે. અને કળિયુગ નું પ્રમાણ ભાખે છે. કે ક્યારે નકલંગી નાથ અવતાર લેશે વિગેરે વગેરે જ્ઞાન વાણી સંત સાધુ અને જ્ઞાતિ ભાઈઓને સંભળાવે છે. ભાઈઓ હવે સમય બહુ જ કપરો આવશે માટે ભક્તિ ભજનમાં લીન રહેજો. સવાર સાંજ આપણા ઇષ્ટદેવનું સ્મરણ પૂજન કરો તે ભાવથી કરજો સત્સંગ ચાલુ રાખજો આપણી જ્ઞાતિનો જન્મથી જ ભક્ત કહેવાય છે.માટે તે ભક્તની ભાવથી ચલિત વિચલિત થશો નહીં. અને ભક્તિમાં મન રાખી ભક્તિ ભજન કરજો ભાઈઓ નવધા ભક્તિ છોડશો નહીં.આપણો આશરા નો ધર્મ કદી પણ ચૂકશો નહીં. આંગણે અતિથિ આવે તેને પુરા પ્રેમથી આવકારજો ."અતિથિ દેવો ભવ "અને અનુસાર ભોજન કરાવી અતિથિ નો આશીર્વાદ લેજો અને સાધુ-સંત અને ભોજન કરાવી સંતોષ જો એમનો આશીર્વાદની જરૂર પડશે આપણો ધર્મ પૂરો સાચવજો મહિનામાં બે એકાદશી અને અમાસનો હપ્તો આવે છે. તેમાં તમે ભક્તિ ભજન કરી આપતો પાડજો. આ જ્ઞાતિ નો સનાતન ધર્મ છે. તે ભૂલશો નહિ.એટલો મારો તમને આશીર્વાદ છે. પણ ધર્મ ભુલશો તો દુઃખી થાશો. માટે ધર્મ છોડશો નહીં આટલો સંદેશો આપે દરેક સત્પુરુષ અને જ્ઞાતિઓ ગામના નરનારીઓને પણ આશીર્વાદ આપી સમાધિ લેવાની તૈયારી કરે છે. લીરલ દેવી પણ દરેક ભાઈઓને સંતો ભક્તોને આશીર્વાદ આપે છે. કેમકે તેનો યોગ પણ પૂરો થયો છે. એટલે સમાધિ તૈયાર કરાવી અને બંને સમાધિ ઉપર છેલ્લી ચેતવણી આપે છે. કે ભાઈઓ આ બંને સમાધિ અલગ અલગ છે જ્યારે સમાધિ ભેગી થાશે ત્યારે જાણજો કે નકલંગી નાથે અવતાર લીધો છે. જગતમાં પાપાચાર જ્યારે વધી જશે ધર્મ ભ્રષ્ટ થશે ત્યારે ભગવાન નકલંગ અવતાર ધરી પાપીઓને સહારી સુખ-શાંતિ સ્થાપશે.એટલું કહી દરેક સંત ભક્ત નરનારીઓને પ્રણામ કરી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી બંને ને પિતા અને પુત્રી સમાધિષ્ઠ થાય છે. અને જય ગુરુદેવ શોભાજી નો ઉચ્ચાર સંભળાય છે. અને સમાધિ ઉપર પુષ્પ અબીલ ગુલાલ કંકુ ધુપદીપ પ્રગટાવી ગગન ભેદી અવાજ કરી સંત દેવતણખી અને લીરલબાઈ નો જયજયકાર બોલાવે છે. અને સંતો ભક્તો ભજનમાં લીન થઈ અશ્રુ ભરી વિદાય આપે છે.
હવે અહીં સાધુ સંતો અને દેવાયત દેવલ દે તેમ જ લોમડિયા વાસુકી પણ હાજર છે. ત્યારે સંત લોમ્બડીયા પણ કહે છે. મારે પણ યોગ પૂરો થયો છે. માટે આ જગ્યા ઉપર મારી સમાધિ ખોદા ઓ એટલે બધાએ મળી એક સમાધિ ખોદી એટલે સંત લોમ્બડીયા વાસુકી પણ સમાધિ ઉપર આવી છેલ્લે ઉપદેશ કરે છે. ભાઈઓ આ વાસુકી નાગ ભવના ભગવાન શંકરના ગળામાં જ રહે છે. તે કદી પણ અળગો કરતા નથી. માટે આ નાગદેવ વાસુકીનું પૂજન કરશો તો તમને ક્યારેય પણ નાગદેવ નો ભય રહેશે નહીં. માટે દર વર્ષે પાંચમ આવે છે. ત્યારે તેને નાગ પંચમી કહે છે. તે દિવસે ભાવથી નાગદેવનું પૂજન કરશો તો જરૂર રક્ષણ કરશે. અને ધર્મમાં અડગ રહેજો. ધર્મ છોડશો નહીં. એટલું કહી સમાધિમાં અલખનો નાદ કરી જય જય કાર કરી બેસી જાય છે. આજે પણ મજેવડીમાં શ્રી દેવતણખી બાપાની જગ્યામાં તેમનું સ્થાન મોજુદ છે. અને તેમની સેવા આરતી સવાર સાંજ ખૂબ ભક્તિ ભાવ થી થાય છે.
પંડિત દેવાયત અને દેવલ દેની સમાધિ આગમવાણી
દેવાયત પંડીત ની સાથે દેવલને તથા તેમના ચાર શિષ્ય ગિરનારમાં ગુરુ આશ્રમમાં પ્રવેશ કરે છે. દેવલ ગુરુદેવને પ્રણામ કરી તેમની પાસેથી તત્વો નું જ્ઞાન મેળવવાનું આગ્રહ કરે છે. ગુરુ કહે છે કે આ તત્વજ્ઞાન આપના શરીરમાં છે. તેમાં 84 ખાના છે. તે અવગુણ થી ભરેલા છે. તમારો એક જ અવગુણ થી એટલે અભિમાન થી સતી દેવલ દેને ઓળખ્યા નહીં.જેને આત્મજ્ઞાન થાય છે તેને કોઈ કર્મ કરવાપણું હોતું નથી. ગુરુદેવ શોભાજી દેવાયતને પૂરું તત્વ જ્ઞાન સમજાવે છે. એક જ ઈશ્વર દરેક આત્મામાં સમાયેલા છે.પરંતુ તેના જુદા જુદા સ્વરૂપોનો આપણને અનુભવ થાય છે. તે સ્વરૂપને એક જ સ્વરૂપે દ્રષ્ટિમાન થાયછે. બધા સ્વરૂપો ભલે અલગ અલગ હોય પણ અનેક એકમાં છે. એક જ સ્વરૂપે જોઈ ત્યારે જ આપણને પુરા તત્વજ્ઞાનનું સાક્ષાત્કાર થાય છે. આવો સાક્ષાત્કાર ગુરુદેવ પંડિત દેવાય એટલે બતાવે છે. અને કહે છે હવે તો હું જગતમાં વિચારો અને ગામો ગામ નરનારીઓને સંતો ભક્તોને આ તત્વજ્ઞાનનું ઉપદેશ કરો અને તમારો યોગ પૂરો થાય ત્યારે અહીં નરોહરગઢ માં આવજો ત્યારે તમને મુક્તિ મળશે. નરો હરગઢનો ગુરુ પોતે સાક્ષાત છે.તે પંડિતને હવે જ્ઞાન અને અનુભવનો સાક્ષાત્કાર થાય છે. ત્યારે ગુરુદેવની ચરણ રજ લઈ આશિષ મેળવી જગતમાં ફરવા નીકળી જાય છે. અને ગામો ગામ ફરે છે. અને ઉપદેશ અને નિજાર ધર્મનું રક્ષણ કરવાનો બોધ આપતા જાય છે. પંડિત દેવાયત માં હવે કોઈ જાતનો ભેદ રહ્યો નથી હવે તો પોતે ગુરુ બની ગયા છે. પોતાના માણસને પોતાના માણસે દરેકને પોતાના ગુરુ પોતે જ બનતા શીખવું જોઈએ હવે આ ઉપદેશ કરતા કરતા ઘણા વર્ષો વધી ગયા છે. ત્યારે પંડિત દેવાયત દેવલ દેને કહે છે દેવી હવે આપણો યોગ પૂરો થયો છે. માટે હવે ચાલો ગુરુજીના ચરણમાં એટલે દેવલ દે અને પંડિત દેવાયત તેમના ચાર શિષ્યો સાથે લઈ આશ્રમમાં ગુરુદેવ પાસે આવી ચરણમાં પડે છે. અને બંને પતિ પત્ની અને ચાર ચેલા સાથે ગુરુદેવના આશ્રમમાં પધારે છે. અને ચાર ચેલા જેવા કે હાલો ,હુરો , ધ્રાંગો અને વણવીર આ ચારેય શિષ્યો ગુરુજી પાસે આવે અને આદેશ માંગે છે કે આપ સમાધી લેશો પણ અમને આદેશ આપતા જાવ જેથી અમારો પણ ઉધાર થઈ જાય. ત્યાં પંડિત દેવાયત હાલો, હુરો તો બ્રહ્મચારી જીવન જીવતા હતા, એટલે તેને પોતાને ગામ જઈ નિજયા ધર્મનો ઉપદેશ કરજો અને પ્રણય મંત્રનો જાપ તમારા મુખમાંથી ક્યારેય પણ ઉચ્ચાર બંધ કરશો નહીં. ઓમ નો નાદ ચાલુ રાખજો. તમારી ગતિ થઈ મોક્ષ મળશે એ મારા તમને આશીર્વાદ છે.હવે ધ્રાંગો અને રણવીર બંને આવે છે. ને બંનેને આશીર્વાદ આપે છે. કે તમો ભાઈઓ તો ગ્રહસથાશ્રમી છો .અને સંત સાધુઓ ને ટુકડો આપવાનું ચાલુ રાખજો નિજયા ધર્મનું પાલન કરજો.સત્સંગ ચાલુ રાખજો એટલે તમારો પણ મોક્ષ થશે મારો આશીર્વાદ છે. આટલો ચારે ચેલાને ઉપદેશ કરી ગુરુ શોભાજી ના સાનિધ્યમાં ગિરનારમાં ઈશ્વરની જગ્યા છે. તે સ્થાન ગિરનાર કલ્પનામાં બતાવે છે.જે જગ્યા પર ગુરુ શોભાજી પલળી દેવાયત અને સતિ દેવલને ત્રણેય સાથે સાથે સમાધિસ્ત થયા હતા.તેના પર પુષ્પની વૃષ્ટિ થાય છે. ચારેય ચેલાઓ સમાધિની જગ્યા ઉપર ફૂલ તથા ધુપ દીપ અબીલ ગુલાલ અને શ્રીફળ વધેરી ચારેય જણ ત્યાં પ્રણામ કરી રવાના થાય છે. હવે હાલો અને હુરો બેય કાળાભામાં આવી નિજયા ધર્મનો નેજો ફરકાવે છે. અને સંત સાધુઓને સેવે છે. ગામના નરનારીઓને ઉપદેશ આપી સત્સંગનો પ્રચાર કરે છે. આમ ઘણા વર્ષો નિજયા ધર્મ નો સત્સંગ કરી બંને સમાધિ લે છે. હાલ પણ તેમની સમાધિ પૂજાય છે. તેમના આશ્રમમાં સંતો ભક્તો સમાધિ પૂછી આનંદ વ્યક્ત કરે છે. અને ભક્ત ધ્રાંગો અને વણવીર તો ગૃહ આશ્રમ બાંધી થાન ગામના પોતાનો આશ્રમ ચાલુ કર્યો છે. અને વણવીર ભક્તોએ થાન ની આજુબાજુમાં મોલારી ગામ છે. ત્યાં પોતાનો આશ્રમ બાંધ સેવા અને સંત સમાગમ કરવી ભજન ભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કરે છે.
ગુરુ દેવાયત પંડિતના પરમ શિષ્યો નો યોગ સંસ્કાર
પંડિત દેવાયત અને દેવલ દે તેમનો યોગ પૂરો થતાં સમાધિ લઇ ગુરુ શોભાજી ના સાનિધ્યમાં આશરે લે છે. ત્યાર પછી તેમના ચેલાઓ હાલો અને વણવીર ગુરુજીના આદેશને માન આપી તેમના વચનમાં પ્રમાણે હાલો જ્ઞાતિ રબારી હતા એને છેલ્લે છેલ્લે સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું. તેમને વતન સમાધિ લઈ લીધી છે. જ્યારે ધ્રાંગો અને વણવીર ભગત અલગ અલગ તેમના આશ્રમ બાંધે છે. ધ્રાંગા ભક્ત થાનમાં ગ્રાહસ્થાશ્રમ બાંધે છે. અને વણવીર ભક્ત સ્થાનથી ત્રણ માઈલ મોલારી ગામ છે. ત્યાં પોતાનો ગૃહસ્થાશ્રમ બાંધે છે. બંને ભક્તો લગ્ન કરી ગ્રહથી ધર્મ પાળે છે. અને સંત સાધુની સેવા કરી નિજયા ધર્મનો ને જો ફરક આવે છે. અને ગુરુ મહિમા ગાતા ગાતા ધર્મનો નેજો ફરકાવી ધર્મનું આચરણ કરે છે.અને નરનારીઓને ધર્મનો મહિમા સમજાવે છે. બંને ભાઈઓ નજીકમાં જ આશ્રમ બાંધેલો હતો વણવીર ભક્ત થાન ધ્રાંગા ભગતને મળવાનું ભૂલતા નહીં. બંને ગુરુ ભાઈઓ હતા. આવો એકબીજાનો પ્રેમ હતો ધ્રાંગા ભગત જ જ્ઞાતિ કુંભાર હતા અને વણવીર ભગત જ્ઞાતિએ રાજપુત છતાં પણ બંને ભાઈઓ સગા ભાઈઓ હોય એટલો પ્રેમ હ.તો વણવીર થાન જાય ત્યારે મુલાડી આવવાનું આમંત્રણ આપે કે ભાઈ એકવાર મારું ઘર પાવન કરો એમ ઘણો આગ્રહ કરે એવામાં એક દિવસ બરાબર મોકો મળી ગયો અને ધ્રાંગા ભગત ગધેડું લઈને મોલાડી જાય છે. અને વણવીર ભગતનું ઘર પૂછતા પૂછતા વણવીર ના ઘરે આવીને રામ નામનો અવાજ કરે છે. કોઈ સાંભળતું નથી બહાર વણવીર ની રાહ જોવે છેm પણ વણવીર તો બહારગામ ગયેલ હોવાથી કોઈ જવાબ આપતા નથી. અને ભગતે બીજી વખત રામ રામ નો ઉચ્ચાર કર્યો એટલે વણવીર ની પત્ની બહાર આવી અને આ ભગતડા ને જોતા જ ગરમ થઈ ગઈ અને કહે છે કે રામરામ કરતાં ક્યાંથી આવ્યા છો. અને આવ્યા તો મારે તારા રામ ને કઈ સંભાળવા નથી. તારું ગધેડું લઈ ને જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જાઓ ભગત કહે છે. બહેન વણવીર ભગત ક્યાં ગયા અને ક્યારે આવશે ત્યારે બાય બોલે છે તારે શું કામ છે. આવે છે કે ન આવે મને ખબર નથી. ભગતને સત્કાર ન મળતાં ધ્રાંગા ભગત જતા જતા કહે છે. કે બહેન ભગત જે દિવસે ઘેર આવે ત્યારે કહેજો કે તમારા ગુરુભાઈ થાન થી મળવા આવ્યા હતા. ને કહેતા ગયા કે ભાઈ મકાન તો સારા બનાવ્યા છે. ફક્ત એક થાંભલી જરા વાકી છે. આટલું કહેજો બેન લ્યો રામ રામ કહેજો ત્યારે ભાઈ બોલે છે કે જાતો નથી ને વળી બડબડ કરે છે.માટે હવે જાવ ત્યારે ધ્રાંગો ભગત ગધેડું લઈ સવારે થાન આવે છે. વણવીર ભગત બહારગામ થી આવે એટલે અને પૂછે છે તે કોઈ આપણા ઘરે આવ્યું હતું? કે ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો અને કહ્યું કુંભાર જેવો ભેગું ગધેડું લઈને મેલા લુગડા પહેરેલો આવ્યો હતો. તમે સત્કાર કર્યો કે નહીં ત્યારે સ્ત્રી બોલી તમે તો નવરા છો હું કાંઈ નવરી નથી. એ આવા કુંભાર જેવાને રોટલો ખવડાવુ હું એક તમારા રોટલા ઘડવા આવી છું.બીજાના નહીં ત્યારે ભગત કહે કાંઈ સમાચાર આપી ગયા છે,? ત્યારે સ્ત્રી બોલી કે ભગતે મકાન તો સારા બનાવ્યા છે પણ એક થાંભલી વાંકી છે. આમ બબડતો બબડતો ગયો છે. વણવીર ભગત તરત જ સમજી ગયા કે થાંભલી એટલે ઘરવાળી તે થાંભલી બદલવી પડશે એમ મનમાં વિચાર કરે છે. હવે શું રસ્તો કરવો વણવીર ભક્ત રાત્રે થાંભલી ના વિચારમાં બેઠા છે. તેની સ્ત્રીને બોલાવીને કહ્યું તમારા ભાઈની ઘરેથી કંકોત્રી આવી છે. માટે મારે તો ખાસ જવું જોઈએ. ઘણો જ આગ્રહ કરીને તેડાવે છે. તેથી મારે લગ્નમાં જવું છે.તમારે તેમની સ્ત્રી કહ્યું કે મારા માવતરને ત્યાં લગ્ન છે તેમાં તમારું શું કામ છે. ત્યાં તો હું જ શોભુ ને મારા વિના ઘરના કામકાજ કોણ કરે માટે તમો ઘરે રોકાવું અને મને મારા માવતરના ગામ સુધી મૂકી જાવ.બહુ સારું એમ કહી ભગતે સવાર પડતા પોતે તથા તેના ભંડારી સાથે સસરાને ગામ જાય છે. ગામના પાદરમાં નદી આવી એટલે ભગત કહે આપણે બંને સાથે સસરાના ગામમાં ન જવાય માટે તમે ચાલતા જાવ ત્યાં હું જરા હોકો પી ને હમણાં પહોંચી જઈશ. એમ કહીને રણવીર ફક્ત ત્યાંથી પોતાને ગામ રવાના થયા હવે ભંડારી તો માવતરે અને ઘરે જઈને વિચારે છે. કે અહીં લગ્ન જેવું તે કાંઈ જણાતું નથી. ભંડારી ના ભાઈ બોલ્યા બહેન ઓચિંતા કેમ આવવાનું થયું? કંઈ ખબર પણ તમે મોકલ્યા નહીં ?ત્યારે બહેન કહે ભાઈ તમારા લગ્નની કંકોત્રી આવી છે માટે લગ્ન કરવા આવી છું. ત્યારે ભાઈ બોલ્યા. બહેન અહીં તો કોઈના લગ્ન નથી. મારા બનેવી ક્યાં છે? બહેન કહે હમણાં જ આવશે પાછળ જરા હોકો પીવા નદીએ રોકાણા છે. બપોર થયા પણ વણવીર આવ્યા નથી.એટલે નદીએ તપાસ કરાવી પણ કંઈ વાવડ નથી એટલે ભાઈએ બહેનને કહ્યું બેન ઘરમાં કઈ કંકાસ તો નથીને?કંઈ બન્યું હતું? ત્યારે બહેન કહે બે દિવસ પહેલા તેમના ગુરુ આવેલ અને કહેતા ગયા કે ઘર તો સારા બન્યા છે પણ એક થાંભલી વાંકી છે.એટલું કહી જતા રહેલ તે મેં ભગત ના સમાચાર આપ્યા ત્યારથી આમ બન્યું છે. ભાઈએ કહ્યું બેન ઘરની થાંભલી તો તું જ છે. અને કોઈક નો સત્કાર નહીં કરતી હોય તેથી ભક્ત તને પિયરમાં મૂકી ગયા છે. હવે તેડવા પણ નહીં આવે. અને આપણામાં મૂકવા જવાનો વહેવાર નથી. આ તારા કરિયાવર ના કપડા પણ આ પોટલી માં સાથે બાંધેલ છે. માટે બહેન હવે અહીં જ રહો તમને હવે કોઈ તેડવા આવશે નહીં. ભજન કરો અને તમારું જીવન ગાળો વણવીર ભક્તે નવા ભંડારી કર્યા છે. તે જ્ઞાનમાં પરિપૂર્ણ અને દયાળુ હૃદયના છે. તેથી ભક્તના ઘરનો મહિમા પણ વધી ગયો છે. સાધુ સંતોનો સત્કાર ભોજન સત્સંગ વગેરેથી ઘરમાં આનંદ રહે છે. રોજ રોજ સાધુ સંતો પધારે છે. ભોજન આપે નિજયા ધર્મનો નેજો ફરકે છે. હવે એક વખત વણવીર ભક્ત થાનમાં જાય છે. અને ધ્રાંગા ભગત ને કહે કે ભાઈ થાંભલી વાંકી હતી. તે બદલી નાખી છે. માટે એક વખત મારી ઝૂંપડી પાવન કરો તેમ હર વખત આમંત્રણ આપે છે. એમાં એક વખત ધ્રાંગા ભગત ને સમય મળી ગયો. અને ગધેડું લઈને મોલડી તરફ જાય છ. ધ્રાંગા ભગત તો મોલડી માં વણવીર ભક્તને ઘરે આવે છે.અને બહારથી જ રામરામ નો ઉચ્ચાર કરે છે. અવાજ સાંભળતા જ વણવીર ના પત્ની આવકાર આપે છે. અને રામ નામનો સામો ઉચ્ચાર કરી કહે છે. કે બાપા ઘરમાં આવો સતકાર કરી દંડવત કરે છે. ભગતના ગધેડાને બાંધી આપી ખાટલો પાથરી આશરો આપી બિરાજવા નું કહ્યું. પાણીનો લોટો આપી ભગતના પગ ધોઈ ચરણામૃત લે છે. બહેન ભગત ક્યાં ગયા છે? ત્યારે બહેન બોલે છે. ભક્ત તો બહારગામ ભજન કરવા ગયા છે. પણ ઘર ભેગું લઈ નથી ગયા ભક્ત બહારગામ છે પણ બને સુધી આવી જશે માટે પ્રભુ ભજન કરો અને આરામ કરો તમારું જ ઘર છે એમ સમજી ભજન ભક્તિ કરો ભંડારી એ તો જલ્દી રસોઈ બનાવી ભક્તને આસન આપી પ્રેમથી જમાડવા બેસાડે છે. અને બંને સાથે જમવા બેઠા છે. વખતે આઠ પવન નાખે છે. અને પ્રેમથી પરાણે જમાડે છે. જમી લીધા પછી ભગત ને આરામ કરવાનું કહે છે. એટલે ધ્રાંગા ભગત તો આરામથી સુઈ જાય છે. સમય થતા ભક્તો રામરામ નો ઉચ્ચાર કરતા ઊઠે છે. બહેન પાણીનો લોટો ભરીને આપે છે. હાથ મોઢું સાફ કરી અને ભગત આસન પર બેસે છે. કાવો કસુંબો તૈયાર કરી ભક્તને પ્રેમથી પીવડાવે છે. ભક્ત બપોર બાદ ઘેર જવા રજા માંગે છે. કે બહેન ભક્તોને તો હજુ આવ્યા નથી તેથી મારે હવે ઘેર જવું જોઈએ માટે બહેન હવે રામ રામ ત્યારે બહેન બોલ્યા કે ભક્ત કહી ગયા છે. કે કોઈ આવે તો મારા આવ્યા સિવાય જવા દેશો નહીં. માટે ફક્ત આવશે પછી જવાશે તો ઘરે જવાનું માંડી વાળો આ ઘર નથી ?માટે શું જવા દઈશ નહીં. આ ભગત આવ્યા બાદ ખુશી થી જજો ત્યારે ધ્રાંગા ભક્ત કહે છે. બહેન તમે સમજતા નથી ભક્ત ઘરે ના હોય તો મારાથી તમારા ઘરે રોકાવાય નહીં માટે રજા આપો સાંજ પડવા આવે છે.ત્યારે બહેન બોલ્યા ભક્ત ગમે તેટલી ઉતાવળ કરશો તો પણ હું આપને જવા દઈશ નહીં. ત્યારે ભક્ત કહે બહેન તમે વાતમાં સમજો બાય માણસ એકલા ઘરે હોય એટલે રાત રોકાવી તે બરાબર નથી. જો ભગત. ઘરે હોત તો રાત રોકાત. માટે મને જવા દો ત્યારે બહેન કહે છે. ભગત તેમાં તમો જરા પણ મૂંઝાશો નહીં. તમોને જે સગવડ જોતી હોય તે કરી આપીશ માટે જવાનો વિચાર માંડી વાળો હું જવા દઈશ નહીં. માટે પ્રેમથી રોકાવાનું છે. અને ભજન સત્સંગ કરજો ભક્ત તો હવે મૂંઝાણા કે શું કરવું હવે કંઈક પારખા કરવા પડશે તેમ વિચારીને ભક્ત કહે બહેન મને એક વાતનું દુઃખ છે મારે એવો નિયમ છે કે તમે એક આસન બેસી રાત્રે સત્સંગ કરી એક આસન ને સુઈ જઈએ છે.માટે મને રજા આપો તો તમારો આભાર ત્યારે બહેન કહે ભગત આમાં શું મોટું દુઃખ આવી પડ્યું.આ કંઈ મોટી વાત ના કહેવાય તમારું ને મારું એક આસન રાખીશું અને સત્સંગ કરશું અને તમો જે કહેશો તે તમારી સેવા કરીશ પણ જાવા તો નહીં દઉં. પણ જવાતું નથી કે બાય બરાબર નિજયા ધર્મના રંગાયેલા છે. હવે ભક્ત રોકાણા છે. રાત્રે વાળું કરી અને આ બંને એક જ આસને બેસી ભજન સત્સંગ કરે છે. બંનેને સત્સંગ કરતા કરતા ઊંઘ આવી જાય છે. હવે નિંદ્રામાં ભક્તનો જમણો હાથ બહેન ના શરીર ઉપર પડ્યો છે. અને તેમાં ભગત ની આંખ ખુલી જાય છે. બહેને જગાડે છે કે બહેન તમારા ઘરમાં કુહાડો કે દાતરડું છે? બહેન એકદમ ઉઠી જાય છે અને ભક્તને પૂછે છે કે અત્યારે શું કામ છે? ભગત કહે મારે જરૂરી કામ છે. ત્યારે બહેને દાતરડું લાવી ભક્તને આપ્યો તરત જ દાતરડા થી જમણો હાથ કાપી બહેનને આપે છે. અને કહે છે. બહેન આ હાથ મારા ગુરુ ભાઈનો ચોર અને દુશ્મન છે. તેથી મારા ગુરુ ભાઈને આપજો ત્યારે બેન કઈ ભક્ત તમે તો મારા ઉપર જુલમ કર્યો. ત્યારે ભક્ત કહે બેન તમે ગુન્હો કર્યો નથી પણ મારા હાથે ગુનો છે. માટે તેને સજા કરી છે.બહેન પણ કોઈ કસુર નથી પણ મારે પણ મારા હાથને કસૂર છે. મારા હાથે ભૂલ કરે છે. લ્યો રામ રામ અને ભક્તને પણ મારા ઘણા પ્રેમથી રામરામ કરજો. એમ કહી ધ્રાંગા ભગત ખાન જવા રવાના થાય છે. ને કહેતા જાય છે કે હાથનો પંજો મારા ગુરુ ભાઈને આપજો એમ કહી ધ્રાંગા ભગત ચાલ્યા જાય છે. સામેથી વણવીર ભગત પણ ચાલ્યા આવે છે. બંને ગુરૂ ભાઈઓ સામસામે હાથ લાંબા કરી રામરામ કરે અને બંને જણા હાથ મિલાવે છે. પણ ત્યાં રસ્તામાં બેસી વાતો કરે છે. ધ્રાંગા ભક્ત કે ભાઈ થાંભલી જોતી હતી તેવી જ મળી છે. તમારા ભંડારી તો મહાન સતી છે. અને તમારા ઘર જોગ ભંડારી મળ્યા છે.નિજયા ધર્મનો રંગે રંગાયેલા છે. ભાઈ તમારા ઘરથી મને ઘણો જ સંતોષ થયો છે. અને મને શાંતિ પણ થાય છે. બંને ગુરુ ભાઈઓ સત્સંગની વાતો કરી રામરામ કરી બંને જુદા પડે છે. ધ્રાંગા ભગત થાન આવી પોતાના આશ્રમમાં દરેક સમાજ તથા સંત મહાત્માઓને જણાવે છે. મારે સમાધિ લેવી છે.માટે જલ્દી સાધુઓને ભેગા કરી તૈયાર કરો. આવતીકાલે સમાધિમાં બેસી જાવું છે. આ વાત વાયું કે ગામમાં ફેલાઈ ગ કે ધ્રાંગા ભગત તો સમાધિ લે છે. હવે સમાધિ નો ખાડો તૈયાર કરાવી સમય પ્રમાણે નગારા શંખની ગર્જના થાય છે. અને પાલકી માં બેસાડી સેવકો તથા સાધુ સંતો સાથે મળી સામૈયુ કરી ખાડા પાસે આવે છે. અને શ્રીફળ હાથમાં લઈને દરેક નરનારીઓ સાધુ સંતો ધ્રાંગા ભગતની જય ઘોષણા કરે છે.ત્યારે ભક્ત ગુરુદેવનું સ્મરણ કરે સમાધિમાં દરેકને હાથ જોડી સમાધિસ્ત થાય છે.માણસો વિચાર કરે છે કે ઓચિંતા સમાધી લેવાનું શું કારણ હશે? તેવી કલ્પના કરવા લાગ્યા સમાધિ બંધ કરી ઉપર ગબીલ ગુલાલ શ્રીફળ વગેરે પધરાવે છે.અને ભગતની જય બોલાવતા બોલાવતા જય ઘોષ કરે છે. શ્રીફળ સાકરની પ્રસાદી વેચાય છે.સહુ લોકો પ્રસાદી લઈ ઘરે જાય છે.હવે વણવીર ભક્ત ઘરે આવે તો શું જુએ છે.ભંડારીના હાથમાં માળા લઈ જ્યોત સામે બેસી અલખનો આરાધ કરે છે.ત્યારે ભક્ત પૂછે છે કે શું વાત છે? શું હકીકત બની ત્યારે ભંડારી વાત કરે છે કે એ સ્વામિનાથ તમો બહારગામ ગયા હતા. ને તમારા ગુરુભાઈ ધ્રાંગા ભગત આવ્યા હતા. તેની ખાતેદારી માં જરા પણ ઉણપ રાખી ન હતી. તેના કહેવા પ્રમાણે એક જ આસને રાત્રે અમોએ સત્સંગ કરેલું. અને બંનેને નિંદ્રા આવી ગઈ હતી. અને ઓચિંતા ભક્ત જાગી ગયા અને મને કહે છે કે ઘરમાં કુવાડો કે દાતરડું હોય તો આપો મેં કહ્યું હું ભક્ત અત્યારે રાતના શું કામ પડ્યું ત્યારે ભક્ત કહે છે. મારે જરૂરી કામ છે મને દાતરડું લાવી આપો એટલે મેં ઘરમાંથી દાંતડુ લાવી આપ્યું ને ભગતે હાથ કાપીને મને આપી દીધો. કોઈ વાક પણ નહોતો તેમના કહેવા પ્રમાણે સેવા ચાકરી કરી હતી .આનું શું કારણ છે તે મને સમજાતું નથી. એટલે અલખનો આરાધ કરવા બેસી છું.ત્યારે વણવીર કહે ભંડારી ખોટી વાત છે. હમણાં જ મને સીમાડે ભેગા થયા.અમો બંને સામસામમાં હાથ મેળવ્યા અને રામરામ કર્યા. વાતો કરી માટે હોય નહીં.ત્યારે ભંડારી કરે ખાતરી કરવી હોય તો પટારામાં તેમનો હાથ રાખ્યો છે. તે બતાવી ઉપર કપડું છે તે કાઢી નાખ્યું હાથ નો પંજો સોનાનો હતો. ત્યારે વણવીર કહે છે ભંડારી ધ્રાંગો ભક્ત પરચો આપીને જતા રહ્યા છે. માટે તપાસ કરાવું જરૂરી છે તેમને સમાધિ લઈ લીધી હશે. વણવીર ભક્ત થાનમાં જાય છે. તપાસ કરતાં સાચી વાત જણાવી કે ધ્રંગ ભક્તે ગઈકાલે જ સમાધિ લીધી છે. સમાધિની વાત સાંભળી વણવીર ભક્તખૂબ જ દુઃખી થાય છે. અને સમાધિ પાસે જાય છે.અને કહે છે ભાઈ આવો દગો કરીને સમાધિ લીધી મને વાયક પણ ન મોકલ્યું. એમ કહી બહુ જ અફસોસ કરે છે. અને સમાધિ ઉપર ફૂલ અબીલ ગુલાલ કંકુ ધુપદિપ કરી ઉપર ધજા ચડાવે છે. વણવીર ભગત ઘેર આવી ભંડારી ને કહે છે. મારા ગુરુ એ તો સમાધિ લીધી છે. અને આપણે પરચો આપી પણ જો આપી ગયા છે. હવે આજથી આ પંજો પૂજવામાં રાખીને પૂછવો જોઈએ. હવે સવાર સાંજ પૂજન કરે છે.સમય જતા વાર લાગતી નથી. હવે વણવીર ભક્તનો યોગ પણ પૂરો થયો છે. અને સંત સાધુઓને કંકોત્રી લખી તેડાવે છે. અને માંડવો કરે છે. આ બાજુ સમાધિનો ખાડો તૈયાર થાય છે. અને હજારો માણસો મંડપમાં આવે છે. રસોડા ચાલુ કરી દીધા છે. હજારો માણસો માંડવાના દર્શન કરવા માટે ભેગા થાય છે. ભજન સત્સંગ કીર્તન ચાલુ છે. બધા જ શંખનાદ ભેદી વાગી રહે છે. અને વણવીર ભક્તની પાલખી ધામધૂમથી સમાધિ પાસે આવે છે. ને જીવતા સમાતી હતી એટલે દરેક સાધુઓ અને ભક્તોને નમન કરે છે. ગુરુદેવ સ્મરણ નું કરે છે. અંત સમયે ગુરુ દર્શન આપે છે. અને આશીર્વાદ આપે છે. કે તમો સાડા સાતસો શિષ્યોમાં ચાર શિષ્યયો એ મારી અમર નામના રાખી છે.ગુરુ મહિમા અને નીજિયા ધર્મનો આદેશ આપી તમારું મરણ સુધાર્યું છે. એમ ગુરુ મહિમા અને નીજીયા ધર્મની જય ઘોષણા બોલી સમાધિમાં બેસી જાય છે. હરિઓમ નો નાથ ગજાવતા પ્રાણ દસમા ચીત ચડાવી દે છે. અવાજ બંધ થતા સમાધિ વાળે છે. ઉપર અબીલ ગુલાલ ને ફુલ નો વરસાદ વરસે છે. શ્રીફળ વધારે છે. દરેક ભક્તો અને નરનારીઓ ભક્ત વણવીર ની જય ઘોષણા કરી વિદાય થાય છે. અને ગુરુ મહિમા અપાર છે. એમ બોલતા બોલતા જયકાર કરે છે.
મોલાડી ગામે ભક્ત વણવીર ની સમાધી અને થાન શહેરમાં ભક્ત ધ્રાંગા ની સમાધી પૂજાય છે. અને હુરા ભગત ની સમાધી પૂજાય છે. બાજુનું સ્થાન નરોહરગઢ માં છે.તેમને ગુરુચરણ માં સમાધિ લીધી છે. પૂજાતી નથી પરંતુ દેવાયત પંડીત ની આગમવાણી સૌ પંડિતને માને છે. મજેવડીમાં સંત દેવતણખી અને લીરલબાઈ ની સમાધિ ની પૂજા અર્ચના થાય છે ત્યાં લુહાર જ્ઞાતિ સિવાય અન્ય જ્ઞાતિના લોકો પણ પૂજવા આવે છે. સમાધિ લીધા પછી 500 વર્ષના વાહણા વાય ગયા છે.અને હવે સમાધિ જાગૃત થઈ છે.દેવાયત પંડીત આગમવાણીમાં બતાવે છે. કે દેવળે દેવળે પીર થશે. ને ધૂણી જાગશે આ આગમવાણી સત્ય છે. તેઓ સંતોને જે ઉપદેશ આ જગતને આપ્યો હતો તે ઉપદેશ સાકાર થાય છે.અને તેમની કીર્તિ અમર થઈ ગઈ છે. અમર પુરુષો જે માર્ગે ચાલ્યા હતા તે માર્ગ ઘણો ચટપટો છે.પણ સદગુરુની કૃપા હોય તો માર્ગ ભૂલેલા ને રસ્તો જરૂર મળશે.અને આપણે પણ ગ્રહસ્થિ ધર્મ પાળતા ની સાથે સાથે નિજયા ધર્મ નો પાલન કરવું એ આપડો ધર્મ છે.
Comments
Post a Comment